Share This on
રાયનએર એરલાઇન્સની ફ્લાઇટમાં એર હોસ્ટેસ અને અન્ય ક્રૂ સભ્યોએ એક મુસાફરને તેની સીટ સાથે બાંધી દીધો હતો. કારણ કે તે પોતાની સીટ પર બેસતો નહોતો અને દારૂ પીધા પછી સતત હંગામો કરી રહ્યો હતો.
રાયનએર એરલાઇન્સની ફ્લાઇટમાં એર હોસ્ટેસ અને અન્ય ક્રૂ સભ્યોએ એક મુસાફરને તેની સીટ સાથે બાંધી દીધો હતો. કારણ કે તે પોતાની સીટ પર બેસતો નહોતો અને દારૂ પીધા પછી સતત હંગામો કરી રહ્યો હતો.
Share This on
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી છે. શુક્રવારે ધુલિયાણમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં કુલ આંકડો 3 થયો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ મોક
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી છે. શુક્રવારે ધુલિયાણમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં કુલ આંકડો 3 થયો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ મોક
Share This on
જાણીતા કથક નૃત્યાંગના પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયાનું નિધન
જાણીતા કથક નૃત્યાંગના પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયાનું નિધન
Share This on
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી કોલેજોને મંજૂરી આપવા અને વર્ગ વધારા સહિતના નિર્ણય કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે કુલ 9 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એલઆઇસી ગયા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી કોલેજોને મંજૂરી આપવા અને વર્ગ વધારા સહિતના નિર્ણય કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે કુલ 9 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એલઆઇસી ગયા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.
Share This on
આજે શનિવાર નિમિત્તે ઘરે બેઠાં શ્રી સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજીના દિવ્ય દર્શન કરો...
Share This on
મુંબઈ હુમલામાં 174 લોકોની હત્યા કરનાર આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ થવા જઈ રહ્યું છે, જેના યૂએસમાં ગુનો સાબિત થયો હતો અને તેને લશ્કર-એ-તોયબાનો આતંકવાદી ગણાવાયો હતો. ત્યારે પાકિસ્તાને હવે તેની સાથે અંતર કરી લીધું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, “રાણાએ પાકિસ્તાનમાં પોતાના દસ્તાવેજો બે દાયકાથી રીન્યુ કરાવ્યા નથી.તે કે
મુંબઈ હુમલામાં 174 લોકોની હત્યા કરનાર આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ થવા જઈ રહ્યું છે, જેના યૂએસમાં ગુનો સાબિત થયો હતો અને તેને લશ્કર-એ-તોયબાનો આતંકવાદી ગણાવાયો હતો. ત્યારે પાકિસ્તાને હવે તેની સાથે અંતર કરી લીધું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, “રાણાએ પાકિસ્તાનમાં પોતાના દસ્તાવેજો બે દાયકાથી રીન્યુ કરાવ્યા નથી.તે કે
Share This on
QUAD દેશોએ મ્યાનમાર માટે $20 મિલિયન (અંદાજે 166 કરોડ રૂપિયા)ની સહાયની જાહેરાત કરી
QUAD દેશોએ મ્યાનમાર માટે $20 મિલિયન (અંદાજે 166 કરોડ રૂપિયા)ની સહાયની જાહેરાત કરી
Share This on
તમારા માટે ખાસ,
તમારા માટે ખાસ,
Share This on
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણાના જીંદથી સોનીપત રૂટ પર ટ્રાયલ રન માટે દોડશે. આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. 1200 હોર્સપાવરના શક્તિશાળી હાઇડ્રોજન એન્જિનથી સજ્જ આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેનની મહત્તમ ગતિ 110 કિમી/કલાક હશે અને તે શૂન્ય કાર્બન ઉત્સર્જન તેમજ ઓછા ધ્વનિ પ્રદૂષણ સાથે દોડશે.
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણાના જીંદથી સોનીપત રૂટ પર ટ્રાયલ રન માટે દોડશે. આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. 1200 હોર્સપાવરના શક્તિશાળી હાઇડ્રોજન એન્જિનથી સજ્જ આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેનની મહત્તમ ગતિ 110 કિમી/કલાક હશે અને તે શૂન્ય કાર્બન ઉત્સર્જન તેમજ ઓછા ધ્વનિ પ્રદૂષણ સાથે દોડશે.
Share This on
રાજસ્થાનના ઉદયપુરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા ડૉ. ગિરિજા વ્યાસ ઘરમાં પૂજા કરતી વખતે દાઝી ગયાં હતાં. શરૂઆતમાં તેમને ઉદયપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં તેમના પરિવારજનો તેમને અમદાવાદ લઈ આવ્યાં છે.
રાજસ્થાનના ઉદયપુરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા ડૉ. ગિરિજા વ્યાસ ઘરમાં પૂજા કરતી વખતે દાઝી ગયાં હતાં. શરૂઆતમાં તેમને ઉદયપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં તેમના પરિવારજનો તેમને અમદાવાદ લઈ આવ્યાં છે.