નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના 17મા દિવસે એટલે કે 12 એપ્રિલ શનિવારે અચાનક આશરે 2 લાખ જેટલા મોટી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ઓછી પડી હતી.એ દરમિયાન પરિક્રમામાં અવ્યવસ્થા સર્જાતા ભક્તો રોષે ભરાયા હતા. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે અને સમારિયા તરફથી જવાનો રસ્તા રાત્રે જ બંધ કરી દેવાયો હતો તો બીજી બાજુ વાવડી ચોકડીથી રામપુરા સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય
