Share This on
ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, બે બહેનો અને જમાઈ વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગ
ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, બે બહેનો અને જમાઈ વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગ
Share This on
ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. ફેડરલ જજે 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના વિઝા રદ કરવા અને દેશનિકાલ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. કોર્ટે ગૃહ સુરક્ષા વિભાગને આ આદેશનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીનો સ્ટુડન્ટ વિઝા 4 એપ્રિલના રોજ રદ કરવામાં આવ્યો હતો. કોર્ટના દસ્તાવેજ
ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. ફેડરલ જજે 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના વિઝા રદ કરવા અને દેશનિકાલ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. કોર્ટે ગૃહ સુરક્ષા વિભાગને આ આદેશનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીનો સ્ટુડન્ટ વિઝા 4 એપ્રિલના રોજ રદ કરવામાં આવ્યો હતો. કોર્ટના દસ્તાવેજ
Share This on
વરલી પરિવહન નિગમના whatsapp નંબર પર સલમાન ખાનના ઘરમાં ઘુસીને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો છે. વધુ એક વખત મુંબઈ પોલીસ દોડતી થઇ ગઇ છે.
વરલી પરિવહન નિગમના whatsapp નંબર પર સલમાન ખાનના ઘરમાં ઘુસીને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો છે. વધુ એક વખત મુંબઈ પોલીસ દોડતી થઇ ગઇ છે.
Share This on
નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના 17મા દિવસે એટલે કે 12 એપ્રિલ શનિવારે અચાનક આશરે 2 લાખ જેટલા મોટી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ઓછી પડી હતી.એ દરમિયાન પરિક્રમામાં અવ્યવસ્થા સર્જાતા ભક્તો રોષે ભરાયા હતા. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે અને સમારિયા તરફથી જવાનો રસ્તા રાત્રે જ બંધ કરી દેવાયો હતો તો બીજી બાજુ વાવડી ચોકડીથી રામપુરા સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય
નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના 17મા દિવસે એટલે કે 12 એપ્રિલ શનિવારે અચાનક આશરે 2 લાખ જેટલા મોટી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ઓછી પડી હતી.એ દરમિયાન પરિક્રમામાં અવ્યવસ્થા સર્જાતા ભક્તો રોષે ભરાયા હતા. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે અને સમારિયા તરફથી જવાનો રસ્તા રાત્રે જ બંધ કરી દેવાયો હતો તો બીજી બાજુ વાવડી ચોકડીથી રામપુરા સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય
Share This on
રાયનએર એરલાઇન્સની ફ્લાઇટમાં એર હોસ્ટેસ અને અન્ય ક્રૂ સભ્યોએ એક મુસાફરને તેની સીટ સાથે બાંધી દીધો હતો. કારણ કે તે પોતાની સીટ પર બેસતો નહોતો અને દારૂ પીધા પછી સતત હંગામો કરી રહ્યો હતો.
રાયનએર એરલાઇન્સની ફ્લાઇટમાં એર હોસ્ટેસ અને અન્ય ક્રૂ સભ્યોએ એક મુસાફરને તેની સીટ સાથે બાંધી દીધો હતો. કારણ કે તે પોતાની સીટ પર બેસતો નહોતો અને દારૂ પીધા પછી સતત હંગામો કરી રહ્યો હતો.
Share This on
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી છે. શુક્રવારે ધુલિયાણમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં કુલ આંકડો 3 થયો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ મોક
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી છે. શુક્રવારે ધુલિયાણમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં કુલ આંકડો 3 થયો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ મોક
Share This on
જાણીતા કથક નૃત્યાંગના પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયાનું નિધન
જાણીતા કથક નૃત્યાંગના પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયાનું નિધન
Share This on
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી કોલેજોને મંજૂરી આપવા અને વર્ગ વધારા સહિતના નિર્ણય કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે કુલ 9 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એલઆઇસી ગયા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી કોલેજોને મંજૂરી આપવા અને વર્ગ વધારા સહિતના નિર્ણય કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે કુલ 9 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એલઆઇસી ગયા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.
Share This on
આજે શનિવાર નિમિત્તે ઘરે બેઠાં શ્રી સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજીના દિવ્ય દર્શન કરો...
Share This on
મુંબઈ હુમલામાં 174 લોકોની હત્યા કરનાર આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ થવા જઈ રહ્યું છે, જેના યૂએસમાં ગુનો સાબિત થયો હતો અને તેને લશ્કર-એ-તોયબાનો આતંકવાદી ગણાવાયો હતો. ત્યારે પાકિસ્તાને હવે તેની સાથે અંતર કરી લીધું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, “રાણાએ પાકિસ્તાનમાં પોતાના દસ્તાવેજો બે દાયકાથી રીન્યુ કરાવ્યા નથી.તે કે
મુંબઈ હુમલામાં 174 લોકોની હત્યા કરનાર આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ થવા જઈ રહ્યું છે, જેના યૂએસમાં ગુનો સાબિત થયો હતો અને તેને લશ્કર-એ-તોયબાનો આતંકવાદી ગણાવાયો હતો. ત્યારે પાકિસ્તાને હવે તેની સાથે અંતર કરી લીધું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, “રાણાએ પાકિસ્તાનમાં પોતાના દસ્તાવેજો બે દાયકાથી રીન્યુ કરાવ્યા નથી.તે કે