ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, બે બહેનો અને જમાઈ વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગ
