સૂચિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA) હેઠળ ભારત અમેરિકા સમક્ષ મહત્ત્વની ટેકનોલોજીના નિકાસ અંકુશો હળવા કરવાની માગણી કરે તેવી શક્યતા છે. ભારત આવી ટેકનોલોજી માટે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને જાપાનને મળે છે તેવી છૂટછાટ માગી રહ્યું છે.
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી શનિવારે રોમમાં મળ્યા હતા. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે આ મુલાકાત વેટિકનમાં થઈ હતી. બંને નેતાઓએ વાતચીતને સકારાત્મક ગણાવી અને આને રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
27/04/2025થી મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે: GMRC
1.18 કરોડના વિકાસ કામો કાગળ પર પૂરાં; તરસ અને દુર્ભોગ વચ્ચે જીવવા ગ્રામજનો મજબૂર દાહોદ તાલુકાના કતવારા નજીક આવેલા મોટી લછેલી ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.આખરે કંટાળેલા ગ્રામજનોએ ભેગા મળી આજરોજ દાહોદ કલેકટરને આવેદન આપી તેમના ગામમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા તથા ગ્રામસભા યોજવા માટે રજૂઆતો કરી હતી
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળ્યું તે દિવસથી વિશ્વભરના દેશોને અસર કરતા નિર્ણય લઇ રહ્યા છે. તમામ દેશોમાંથી અમેરિકામાં આવતા માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, સલાહકારોનું માનીને ટ્રમ્પે માત્ર ચાઇનાને બાદ કરતા દુનિયાના તમામ દેશો પરનો ટેરિફ વધારો 90 દિવસ માટે સ્થગિત કરી દીધો છે. તેને પગલે હાલ રાહત થઇ છે. હવે ભારત સહિત દુનિયાભરના દેશો પોતાનો જે માલ સામાન
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
88 વર્ષની ઉંમરે વેટિકનમાં અંતિમ શ્વાસ લીધા, તેઓ છેલ્લા કેટલાક સમયથી ફેફસાંની તકલીફને કારણે અસ્વસ્થ હતા. વેટિકન કેમેરલેન્ગોએ જાહેરાત કરી, વિશ્વભરમાં આઘાત અને શોકની લાગણી પ્રસરી
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના તમામ લોકો સુરક્ષિત અને સલામત છે.ટ્રાવેલ્સની બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે. ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે. - રાહત કમિશનર આલોક કુમાર પાંડે
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જાતિગત ભેદભાવનો અંત લાવવા માટે ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’ના સિદ્ધાંતને અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. સંઘના વડા અલીગઢના પાંચ દિવસના પ્રવાસે છે. સાસની ગેટ વિસ્તારમાં એચ બી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે આયોજિત બે શાખાઓમાં સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે હિન્દુ સમાજના સભ્યોને સમાજમાં સકારાત્મક પરિવ
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાના કારણે થયેલા શંકાસ્પદ મોતને લઈને વિવાદ શરૂ થયો છે. મૃતક યુવતીને સ્મશાન ભૂમિમાં લઈ ગયા ત્યારે તેના શરીર પર ગંભીર ઈજાના શંકાસ્પદ નિશાનો જોતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે દીકરીના પિતા, બે બહેનો અને જમાઈ વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગ