પંજાબના આપ નેતાની પુત્રીનો કેનેડામાંથી મૃતદેહ મળી આવ્યો કેનેડા અભ્યાસ માટે ગયેલી વંશિકા સૈની ત્રણ દિવસ પહેલાં લાપતા થઈ હતી કેનેડાના ઓટાવામાં ત્રણ દિવસ પહેલા લાપતા થયેલી પંજાબના આમ આદમી પાર્ટી(આપ) નેતાની 21 વર્ષીય પુત્રી મૃત હાલતમાં મળી આવી છે. ઓટાવામાં ભારતીય દૂતાવાસે પંજાબના મોહાલી જિલ્લાના આપ નેતા દવિંદર સૈનીની પુત્રી વંશિકા સૈનીના મોતની પુષ્ટિ કરી છે. વંશિકા ડેરા બસ્સીમા
