અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અખાત્રીજે સોનું -ચાંદી ખરીદવામાં આવે તો દર વર્ષે ઘરમાં તેની વૃદ્ધિ થાય છે. તેવી લોકોની માન્યતા છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડિલિવરી મેળવવા માટે એડવાન્સમાં બુકિંગ થઇ જતું હોય છે. ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગનું પ્રમાણ ઘટ
