પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા સાત દિવસથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગીદડ ધમકી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો 'ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ' આપવામાં આવશે. અગાઉ મુનીરની પાકિસ્તાનમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ દરમિયાન મુનીરે
