Share This on
રાહુલ ગાંધીએ
રાહુલ ગાંધીએ
Share This on
'આ લૂક છે કાયમ યાદ રહેવા જેવું
Share This on
USમાં વિઝામાં કડકાઈના કારણે વિદેશી વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન અંગે દ્વિધામાં
USમાં વિઝામાં કડકાઈના કારણે વિદેશી વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન અંગે દ્વિધામાં
Share This on
કેન્દ્રના જવાબી પગલાને કોંગ્રેસ સમર્થન આપશેઃ પ્રિયંકા ગાંધી
કેન્દ્રના જવાબી પગલાને કોંગ્રેસ સમર્થન આપશેઃ પ્રિયંકા ગાંધી
Share This on
દેશની સુરક્ષા મારી ફરજ, તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે: રાજનાથ સિંહ
દેશની સુરક્ષા મારી ફરજ, તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે: રાજનાથ સિંહ
Share This on
Australian Prime Minister Anthony Albanese has secured victory in the federal election, with his centre-left Labor Party poised to retain its majority government. He was projected to be re-elected in Saturday’s vote, becoming the country’s first leader in 21 years to win consecutive elections. Early projections from the Australian Broadcasting Corporation show a strong showing for Labor, although the final count of seats is still pending.
Australian Prime Minister Anthony Albanese has secured victory in the federal election, with his centre-left Labor Party poised to retain its majority government. He was projected to be re-elected in Saturday’s vote, becoming the country’s first leader in 21 years to win consecutive elections. Early projections from the Australian Broadcasting Corporation show a strong showing for Labor, although the final count of seats is still pending.
Share This on
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Share This on
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા સાત દિવસથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગીદડ ધમકી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો 'ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ' આપવામાં આવશે. અગાઉ મુનીરની પાકિસ્તાનમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ દરમિયાન મુનીરે
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા સાત દિવસથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગીદડ ધમકી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો 'ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ' આપવામાં આવશે. અગાઉ મુનીરની પાકિસ્તાનમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ દરમિયાન મુનીરે
Share This on
કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં પોલીસ અને જાસૂસી તંત્રને એલર્ટ મોડમાં છે બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓના ચોક્કસ ઇનપુટ બાદ એકાએક અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં દશકાઓથી બનેલી ગેરકાયદે વસાહતોમાં રહેતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, અસામાજિક તત્ત્વોને શોધીને એમના મકાનો, ફાર્મ હાઉસને તોડવાની કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. જોકે, આ કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ
કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં પોલીસ અને જાસૂસી તંત્રને એલર્ટ મોડમાં છે બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓના ચોક્કસ ઇનપુટ બાદ એકાએક અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં દશકાઓથી બનેલી ગેરકાયદે વસાહતોમાં રહેતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, અસામાજિક તત્ત્વોને શોધીને એમના મકાનો, ફાર્મ હાઉસને તોડવાની કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. જોકે, આ કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ
Share This on
અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અખાત્રીજે સોનું -ચાંદી ખરીદવામાં આવે તો દર વર્ષે ઘરમાં તેની વૃદ્ધિ થાય છે. તેવી લોકોની માન્યતા છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડિલિવરી મેળવવા માટે એડવાન્સમાં બુકિંગ થઇ જતું હોય છે. ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગનું પ્રમાણ ઘટ
અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અખાત્રીજે સોનું -ચાંદી ખરીદવામાં આવે તો દર વર્ષે ઘરમાં તેની વૃદ્ધિ થાય છે. તેવી લોકોની માન્યતા છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડિલિવરી મેળવવા માટે એડવાન્સમાં બુકિંગ થઇ જતું હોય છે. ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગનું પ્રમાણ ઘટ