Share This on
દિવાળીના તહેવારોની શરુઆત પૂર્વે છેલ્લા વીકએન્ડ દરમિયાન અમદાવાદના તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ખૂબ ધસારો જોવા મળ્યો હતો.
દિવાળીના તહેવારોની શરુઆત પૂર્વે છેલ્લા વીકએન્ડ દરમિયાન અમદાવાદના તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ખૂબ ધસારો જોવા મળ્યો હતો.
Share This on
અમદાવાદ: નકલી કોર્ટ કચેરીઓ ઊભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબિટ્રેશન ઊભું કરી જજ તરીકે હુકમો કરનાર નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટિયાએ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.
અમદાવાદ: નકલી કોર્ટ કચેરીઓ ઊભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબિટ્રેશન ઊભું કરી જજ તરીકે હુકમો કરનાર નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટિયાએ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.
Share This on
અમદાવાદ : નકલી IPS, નકલી ટોલનાકુ, નકલી કચેરીઓ અને નકલી કોર્ટ તેમજ નકલી જજોના પર્દાફાશ થયા છે
અમદાવાદ : નકલી IPS, નકલી ટોલનાકુ, નકલી કચેરીઓ અને નકલી કોર્ટ તેમજ નકલી જજોના પર્દાફાશ થયા છે
Share This on
પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલનું આજે (ગુરુવારે) નિધન થયું છે. તેઓ 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા હતા અને 1990 થી 2002 દરમિયાન ભાજપના ઉમેદવાર તરીકે મણિનગરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલનું આજે (ગુરુવારે) નિધન થયું છે. તેઓ 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા હતા અને 1990 થી 2002 દરમિયાન ભાજપના ઉમેદવાર તરીકે મણિનગરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
Share This on
અજિત પવાર જૂથના NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં ત્રણ લોકોએ હત્યા કરી હતી. ઘાયલ હાલતમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અજિત પવાર જૂથના NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં ત્રણ લોકોએ હત્યા કરી હતી. ઘાયલ હાલતમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
જય માતાજી
જય માતાજી
Share This on
બીજા નોરતે માં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, માતાજીને લીલો રંગ પસંદ હોવાથી લીલા રંગના કપડાં પહેરી માની પૂજા કરવી જોઈએ, સાથે ગરબામાં પણ લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
બીજા નોરતે માં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, માતાજીને લીલો રંગ પસંદ હોવાથી લીલા રંગના કપડાં પહેરી માની પૂજા કરવી જોઈએ, સાથે ગરબામાં પણ લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
Share This on
અમદાવાદ પોલીસ વિભાગને અત્યાર સુધીમાં 82 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી એકપણ અરજીમાં ફાયર NOC ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી.
અમદાવાદ પોલીસ વિભાગને અત્યાર સુધીમાં 82 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી એકપણ અરજીમાં ફાયર NOC ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી.
Share This on
આજના દિવ્ય દર્શન શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
આજના દિવ્ય દર્શન  શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)