અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ કૌભાંડમાં પોલીસ તપાસમાં PMJAY યોજનામાં દર્દીનો ક્લેઇમ મૂકાય એટલે વહેલી તકે પાસ કરવાનો ઘટસ્ફોટ થયાને દિવસો વીત્યા છતાં આરોગ્ય વિભાગ તેની આંતરિક તપાસ કરીને PMJAYના કયા કર્મીઓની તેમાં મીલીભગત હતી તે શોધી શક્યું નથી. તેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થવા પામ્યા છે.
