Share This on
શહેરમાં વધતાં જના ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોમ્બિંગના નામે નિર્દોષોને હેરાન કરવાના આક્ષેપ સાથે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એવી પણ વાત જાણવા મળી રહી છે કે, પોલીસ કોમ્બિંગ નામે માત્ર વાહન ડિટેઈન કરીને સંતોષ માણી રહી છે.
શહેરમાં વધતાં જના ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોમ્બિંગના નામે નિર્દોષોને હેરાન કરવાના આક્ષેપ સાથે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એવી પણ વાત જાણવા મળી રહી છે કે, પોલીસ કોમ્બિંગ નામે માત્ર વાહન ડિટેઈન કરીને સંતોષ માણી રહી છે.
Share This on
કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને પગલે કાલુપુરથી ઉપડતી- આવતી 84 ટ્રેનના જંક્શનમાં ફેરફાર 50 ટ્રેન હવે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ, અસારવાથી ઉપડશે, 37 ટ્રેન પણ મણિનગર, સાબરમતીથી ઉપડશે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત આવશે
કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને પગલે કાલુપુરથી ઉપડતી- આવતી 84 ટ્રેનના જંક્શનમાં ફેરફાર 50 ટ્રેન હવે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ, અસારવાથી ઉપડશે, 37 ટ્રેન પણ મણિનગર, સાબરમતીથી ઉપડશે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત આવશે
Share This on
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ કૌભાંડમાં પોલીસ તપાસમાં PMJAY યોજનામાં દર્દીનો ક્લેઇમ મૂકાય એટલે વહેલી તકે પાસ કરવાનો ઘટસ્ફોટ થયાને દિવસો વીત્યા છતાં આરોગ્ય વિભાગ તેની આંતરિક તપાસ કરીને PMJAYના કયા કર્મીઓની તેમાં મીલીભગત હતી તે શોધી શક્યું નથી. તેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થવા પામ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ કૌભાંડમાં પોલીસ તપાસમાં PMJAY યોજનામાં દર્દીનો ક્લેઇમ મૂકાય એટલે વહેલી તકે પાસ કરવાનો ઘટસ્ફોટ થયાને દિવસો વીત્યા છતાં આરોગ્ય વિભાગ તેની આંતરિક તપાસ કરીને PMJAYના કયા કર્મીઓની તેમાં મીલીભગત હતી તે શોધી શક્યું નથી. તેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થવા પામ્યા છે.
Share This on
ગાંધીનગરથી ઠપકો મળ્યા બાદ અમદાવાદના પોલીસ અધિકારીઓમાં રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે 11થી સવારે 5 વાગ્યા મેગા કોમ્બિંગ હાથ ધર્યું
ગાંધીનગરથી ઠપકો મળ્યા બાદ અમદાવાદના પોલીસ અધિકારીઓમાં રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે 11થી સવારે 5 વાગ્યા મેગા કોમ્બિંગ હાથ ધર્યું
Share This on
જાણો કંઈ શરતો પર બોપલ-આંબલી હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલને મળ્યા જામીન
જાણો કંઈ શરતો પર બોપલ-આંબલી હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલને મળ્યા જામીન
Share This on
અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જતા હોવાથી હવે તંત્ર દ્વારા અનેક રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. નવરંગપુરા સ્ટેડિયમથી નવરંગપુરા બસ સ્ટેન્ડ બાજુ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે ત્યારે રોડ વચ્ચે એક નાનકડા મંદિરને લઈને તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. કહેવાય છે કે, નવરંગપુરા ગામ હતું તે વખતનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે.
અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જતા હોવાથી હવે તંત્ર દ્વારા અનેક રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. નવરંગપુરા સ્ટેડિયમથી નવરંગપુરા બસ સ્ટેન્ડ બાજુ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે ત્યારે રોડ વચ્ચે એક નાનકડા મંદિરને લઈને તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. કહેવાય છે કે, નવરંગપુરા ગામ હતું તે વખતનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે.
Share This on
ખોટી રીતે રૂપિયા કમાવાની લાલચમાં બે નિર્દોષ લોકોનો જીવ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ખોટી રીતે રૂપિયા કમાવાની લાલચમાં બે નિર્દોષ લોકોનો જીવ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
Share This on
બોપલ હત્યા કેસનો આરોપી પોલીસકર્મી વીરેન્દ્રસિંહ પઢેરિયા તેની સર્વિસ દરમિયાનથી જ નફ્ફટાઈભર્યુ વર્તન કરવા માટે પંકાયેલો છે. આરોપી વીરેન્દ્રસિંહ સીક લીવ પર હતો ત્યારે ખીચડી લેવા માટે ઘરેથી ગાડી લઈને નીકળ્યો હતો.
બોપલ હત્યા કેસનો આરોપી પોલીસકર્મી વીરેન્દ્રસિંહ પઢેરિયા તેની સર્વિસ દરમિયાનથી જ નફ્ફટાઈભર્યુ વર્તન કરવા માટે પંકાયેલો છે. આરોપી વીરેન્દ્રસિંહ સીક લીવ પર હતો ત્યારે ખીચડી લેવા માટે ઘરેથી ગાડી લઈને નીકળ્યો હતો.
Share This on
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસના કેટલાક કર્મીઓના કારનામાના લીધે સમગ્ર પોલીસ તંત્રને બદનામી સહેવી પડે છે. શહેર પોલીસના ખાયકીબાજ કર્મીઓના તોડકાંડનો વધુ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસના કેટલાક કર્મીઓના કારનામાના લીધે સમગ્ર પોલીસ તંત્રને બદનામી સહેવી પડે છે. શહેર પોલીસના ખાયકીબાજ કર્મીઓના તોડકાંડનો વધુ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
Share This on
અમદાવાદીઓ ધ્યાન આપો!