કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને પગલે કાલુપુરથી ઉપડતી- આવતી 84 ટ્રેનના જંક્શનમાં ફેરફાર 50 ટ્રેન હવે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ, અસારવાથી ઉપડશે, 37 ટ્રેન પણ મણિનગર, સાબરમતીથી ઉપડશે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત આવશે