Share This on
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
Share This on
શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબના વાયણા ખાતેના તૈયાર થઇ રહેલા અદ્યતન રાજપથ ક્લબ રિસોર્ટની હાલની મેમ્બરશીપ ફીમાં 1લી એપ્રિલથી વધારો કરવાનો પ્રસ્તાવ શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં મુકવામાં આવ્યો છે. શીલજથી 15 કિમીના અંતરે આવેલા અદ્યતન અને વિશાળ રાજપથ ક્લબ રિસોર્ટની મેમ્બરશીપ હાલ લેવી હોય તો વન શોટ પેમેન્ટમાં 8.25 લાખની ફી છે. જે 1લી એપ્રિલ 2025થી વધીને 12થી 13 લાખ
શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબના વાયણા ખાતેના તૈયાર થઇ રહેલા અદ્યતન રાજપથ ક્લબ રિસોર્ટની હાલની મેમ્બરશીપ ફીમાં 1લી એપ્રિલથી વધારો કરવાનો પ્રસ્તાવ શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં મુકવામાં આવ્યો છે. શીલજથી 15 કિમીના અંતરે આવેલા અદ્યતન અને વિશાળ રાજપથ ક્લબ રિસોર્ટની મેમ્બરશીપ હાલ લેવી હોય તો વન શોટ પેમેન્ટમાં 8.25 લાખની ફી છે. જે 1લી એપ્રિલ 2025થી વધીને 12થી 13 લાખ
Share This on
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાંમાં ઉબડખાબડ અને ખરાબ થઈ ગયેલા રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં તો રોડની હાલત એટલી ખરાબ છે કે, નવેસરથી બનાવવા પડે તેવી સ્થિતિ છે. શાહઆલમ ટોલનાકાથી કાંકરિયા સુધીના માર્ગની એક સાઈડનો ડામર ઉખાડીને નવેસરથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાંમાં ઉબડખાબડ અને ખરાબ થઈ ગયેલા રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં તો રોડની હાલત એટલી ખરાબ છે કે, નવેસરથી બનાવવા પડે તેવી સ્થિતિ છે. શાહઆલમ ટોલનાકાથી કાંકરિયા સુધીના માર્ગની એક સાઈડનો ડામર ઉખાડીને નવેસરથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
Share This on
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે ₹500ની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર ₹70 અને શનિ-રવિ ₹100 પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1લી જાન્યુઆરીએ ફ્લાવર શ
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે ₹500ની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર ₹70 અને શનિ-રવિ ₹100 પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1લી જાન્યુઆરીએ ફ્લાવર શ
Share This on
શહેરમાં વધતાં જના ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોમ્બિંગના નામે નિર્દોષોને હેરાન કરવાના આક્ષેપ સાથે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એવી પણ વાત જાણવા મળી રહી છે કે, પોલીસ કોમ્બિંગ નામે માત્ર વાહન ડિટેઈન કરીને સંતોષ માણી રહી છે.
શહેરમાં વધતાં જના ગુનાઓને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોમ્બિંગના નામે નિર્દોષોને હેરાન કરવાના આક્ષેપ સાથે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એવી પણ વાત જાણવા મળી રહી છે કે, પોલીસ કોમ્બિંગ નામે માત્ર વાહન ડિટેઈન કરીને સંતોષ માણી રહી છે.
Share This on
કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને પગલે કાલુપુરથી ઉપડતી- આવતી 84 ટ્રેનના જંક્શનમાં ફેરફાર 50 ટ્રેન હવે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ, અસારવાથી ઉપડશે, 37 ટ્રેન પણ મણિનગર, સાબરમતીથી ઉપડશે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત આવશે
કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને પગલે કાલુપુરથી ઉપડતી- આવતી 84 ટ્રેનના જંક્શનમાં ફેરફાર 50 ટ્રેન હવે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ, અસારવાથી ઉપડશે, 37 ટ્રેન પણ મણિનગર, સાબરમતીથી ઉપડશે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત આવશે
Share This on
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ કૌભાંડમાં પોલીસ તપાસમાં PMJAY યોજનામાં દર્દીનો ક્લેઇમ મૂકાય એટલે વહેલી તકે પાસ કરવાનો ઘટસ્ફોટ થયાને દિવસો વીત્યા છતાં આરોગ્ય વિભાગ તેની આંતરિક તપાસ કરીને PMJAYના કયા કર્મીઓની તેમાં મીલીભગત હતી તે શોધી શક્યું નથી. તેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થવા પામ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જીવલેણ કૌભાંડમાં પોલીસ તપાસમાં PMJAY યોજનામાં દર્દીનો ક્લેઇમ મૂકાય એટલે વહેલી તકે પાસ કરવાનો ઘટસ્ફોટ થયાને દિવસો વીત્યા છતાં આરોગ્ય વિભાગ તેની આંતરિક તપાસ કરીને PMJAYના કયા કર્મીઓની તેમાં મીલીભગત હતી તે શોધી શક્યું નથી. તેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થવા પામ્યા છે.
Share This on
ગાંધીનગરથી ઠપકો મળ્યા બાદ અમદાવાદના પોલીસ અધિકારીઓમાં રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે 11થી સવારે 5 વાગ્યા મેગા કોમ્બિંગ હાથ ધર્યું
ગાંધીનગરથી ઠપકો મળ્યા બાદ અમદાવાદના પોલીસ અધિકારીઓમાં રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે 11થી સવારે 5 વાગ્યા મેગા કોમ્બિંગ હાથ ધર્યું
Share This on
જાણો કંઈ શરતો પર બોપલ-આંબલી હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલને મળ્યા જામીન
જાણો કંઈ શરતો પર બોપલ-આંબલી હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલને મળ્યા જામીન
Share This on
અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જતા હોવાથી હવે તંત્ર દ્વારા અનેક રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. નવરંગપુરા સ્ટેડિયમથી નવરંગપુરા બસ સ્ટેન્ડ બાજુ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે ત્યારે રોડ વચ્ચે એક નાનકડા મંદિરને લઈને તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. કહેવાય છે કે, નવરંગપુરા ગામ હતું તે વખતનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે.
અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જતા હોવાથી હવે તંત્ર દ્વારા અનેક રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. નવરંગપુરા સ્ટેડિયમથી નવરંગપુરા બસ સ્ટેન્ડ બાજુ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે ત્યારે રોડ વચ્ચે એક નાનકડા મંદિરને લઈને તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. કહેવાય છે કે, નવરંગપુરા ગામ હતું તે વખતનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે.