અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ટ્રસ્ટને મળ્યો અજાણ્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી ઇમેઇલ પછી, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી
