Share This on
અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ટ્રસ્ટને મળ્યો અજાણ્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી ઇમેઇલ પછી, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી
અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ટ્રસ્ટને મળ્યો અજાણ્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી ઇમેઇલ પછી, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી
Share This on
નર્મદા પરીક્રમા 29મી માર્ચથી શરૂ થઈ હતી, ત્યારથી લઈને 5મી એપ્રિલ સુધીમાં 1,13,232 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે.નાના બાળકોને પણ એમના માતા- પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. 20થી 21 કિમીની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
નર્મદા પરીક્રમા 29મી માર્ચથી શરૂ થઈ હતી, ત્યારથી લઈને 5મી એપ્રિલ સુધીમાં 1,13,232 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે.નાના બાળકોને પણ એમના માતા- પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. 20થી 21 કિમીની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
Share This on
અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. હવેથી જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. CCTV કેમેરા દ્વારા ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ત્રણ મહિનાની અંદર ઇ-ચલણની રકમ ચૂકવતી નથી, તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો એક વર્ષમાં ત્રણ વખત ટ્રાફિક સ
અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. હવેથી જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. CCTV કેમેરા દ્વારા ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ત્રણ મહિનાની અંદર ઇ-ચલણની રકમ ચૂકવતી નથી, તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો એક વર્ષમાં ત્રણ વખત ટ્રાફિક સ
Share This on
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધ્યું છે, અને દરિયામાં પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઠંડા પવન અને હિમવર્ષાને કારણે તાપમાન ઘટ્યું છે, દાહોદ 9.3°C સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7°C નોંધાયું. હવામાન વિભાગે 9થી 13 માર્ચ વચ્ચે હીટવેવની શક્યતા દર્શાવી છે, અને તાપમાન 40°C સુધી વધી શકે છે.
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધ્યું છે, અને દરિયામાં પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઠંડા પવન અને હિમવર્ષાને કારણે તાપમાન ઘટ્યું છે, દાહોદ 9.3°C સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7°C નોંધાયું. હવામાન વિભાગે 9થી 13 માર્ચ વચ્ચે હીટવેવની શક્યતા દર્શાવી છે, અને તાપમાન 40°C સુધી વધી શકે છે.
Share This on
તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!
તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!
Share This on
ગુજરાત યુનિવર્સિટી બોટોનિકલ ગાર્ડન બને તે પહેલા જ ઉજ્જડ
ગુજરાત યુનિવર્સિટી બોટોનિકલ ગાર્ડન બને તે પહેલા જ ઉજ્જડ
Share This on
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
Share This on
શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબના વાયણા ખાતેના તૈયાર થઇ રહેલા અદ્યતન રાજપથ ક્લબ રિસોર્ટની હાલની મેમ્બરશીપ ફીમાં 1લી એપ્રિલથી વધારો કરવાનો પ્રસ્તાવ શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં મુકવામાં આવ્યો છે. શીલજથી 15 કિમીના અંતરે આવેલા અદ્યતન અને વિશાળ રાજપથ ક્લબ રિસોર્ટની મેમ્બરશીપ હાલ લેવી હોય તો વન શોટ પેમેન્ટમાં 8.25 લાખની ફી છે. જે 1લી એપ્રિલ 2025થી વધીને 12થી 13 લાખ
શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબના વાયણા ખાતેના તૈયાર થઇ રહેલા અદ્યતન રાજપથ ક્લબ રિસોર્ટની હાલની મેમ્બરશીપ ફીમાં 1લી એપ્રિલથી વધારો કરવાનો પ્રસ્તાવ શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં મુકવામાં આવ્યો છે. શીલજથી 15 કિમીના અંતરે આવેલા અદ્યતન અને વિશાળ રાજપથ ક્લબ રિસોર્ટની મેમ્બરશીપ હાલ લેવી હોય તો વન શોટ પેમેન્ટમાં 8.25 લાખની ફી છે. જે 1લી એપ્રિલ 2025થી વધીને 12થી 13 લાખ
Share This on
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાંમાં ઉબડખાબડ અને ખરાબ થઈ ગયેલા રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં તો રોડની હાલત એટલી ખરાબ છે કે, નવેસરથી બનાવવા પડે તેવી સ્થિતિ છે. શાહઆલમ ટોલનાકાથી કાંકરિયા સુધીના માર્ગની એક સાઈડનો ડામર ઉખાડીને નવેસરથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાંમાં ઉબડખાબડ અને ખરાબ થઈ ગયેલા રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં તો રોડની હાલત એટલી ખરાબ છે કે, નવેસરથી બનાવવા પડે તેવી સ્થિતિ છે. શાહઆલમ ટોલનાકાથી કાંકરિયા સુધીના માર્ગની એક સાઈડનો ડામર ઉખાડીને નવેસરથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
Share This on
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે ₹500ની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર ₹70 અને શનિ-રવિ ₹100 પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1લી જાન્યુઆરીએ ફ્લાવર શ
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે ₹500ની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર ₹70 અને શનિ-રવિ ₹100 પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1લી જાન્યુઆરીએ ફ્લાવર શ