Share This on
નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ વિસ્તારોમાં અને આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આનાથી પ્રાથમિક વરસાદી સિસ્ટમ નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે 27મે કેરળ પહોંચવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું.
નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ વિસ્તારોમાં અને આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આનાથી પ્રાથમિક વરસાદી સિસ્ટમ નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે 27મે કેરળ પહોંચવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું.
Share This on
29 ફ્લાઇટ લેટ થતાં મુસાફરો પરેશાન, એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી, મુસાફરોને લેવા મુકવા આવતા લોકો માટે નો એન્ટ્રી
29 ફ્લાઇટ લેટ થતાં મુસાફરો પરેશાન, એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી, મુસાફરોને લેવા મુકવા આવતા લોકો માટે નો એન્ટ્રી
Share This on
ભારતીય સેનાએ પાકિસ્તાની સીમાની અંદર આ 9 ટાર્ગેટ પર કરી એરસ્ટ્રાઇક
ભારતીય સેનાએ પાકિસ્તાની સીમાની અંદર આ 9 ટાર્ગેટ પર કરી એરસ્ટ્રાઇક
Share This on
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ જણાવ્યું હતું કે તેઓ તણાવ ઓછો કરવા અને વાતચીત ફરી શરૂ કરવા માટે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ જણાવ્યું હતું કે તેઓ તણાવ ઓછો કરવા અને વાતચીત ફરી શરૂ કરવા માટે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે.
Share This on
આજના દિવસે પ્રભુ માટે ભાવપૂર્વક Prarthna કરીએ।
આજના દિવસે પ્રભુ માટે ભાવપૂર્વક Prarthna કરીએ।
Share This on
અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ટ્રસ્ટને મળ્યો અજાણ્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી ઇમેઇલ પછી, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી
અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ટ્રસ્ટને મળ્યો અજાણ્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી ઇમેઇલ પછી, સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી
Share This on
નર્મદા પરીક્રમા 29મી માર્ચથી શરૂ થઈ હતી, ત્યારથી લઈને 5મી એપ્રિલ સુધીમાં 1,13,232 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે.નાના બાળકોને પણ એમના માતા- પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. 20થી 21 કિમીની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
નર્મદા પરીક્રમા 29મી માર્ચથી શરૂ થઈ હતી, ત્યારથી લઈને 5મી એપ્રિલ સુધીમાં 1,13,232 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે.નાના બાળકોને પણ એમના માતા- પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. 20થી 21 કિમીની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
Share This on
અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. હવેથી જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. CCTV કેમેરા દ્વારા ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ત્રણ મહિનાની અંદર ઇ-ચલણની રકમ ચૂકવતી નથી, તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો એક વર્ષમાં ત્રણ વખત ટ્રાફિક સ
અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. હવેથી જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. CCTV કેમેરા દ્વારા ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ત્રણ મહિનાની અંદર ઇ-ચલણની રકમ ચૂકવતી નથી, તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો એક વર્ષમાં ત્રણ વખત ટ્રાફિક સ
Share This on
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધ્યું છે, અને દરિયામાં પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઠંડા પવન અને હિમવર્ષાને કારણે તાપમાન ઘટ્યું છે, દાહોદ 9.3°C સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7°C નોંધાયું. હવામાન વિભાગે 9થી 13 માર્ચ વચ્ચે હીટવેવની શક્યતા દર્શાવી છે, અને તાપમાન 40°C સુધી વધી શકે છે.
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધ્યું છે, અને દરિયામાં પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઠંડા પવન અને હિમવર્ષાને કારણે તાપમાન ઘટ્યું છે, દાહોદ 9.3°C સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7°C નોંધાયું. હવામાન વિભાગે 9થી 13 માર્ચ વચ્ચે હીટવેવની શક્યતા દર્શાવી છે, અને તાપમાન 40°C સુધી વધી શકે છે.
Share This on
તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!
તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!