Share This on
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ગાંધીનગર,અસારવા,સાબરમતી, મણિનગર અને વટવા પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે કાલુપુર (અમદાવાદ જંકશન) રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ તબક્કાવાર બંધ રહેશે.
ગાંધીનગર,અસારવા,સાબરમતી, મણિનગર અને વટવા પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે કાલુપુર (અમદાવાદ જંકશન) રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ તબક્કાવાર બંધ રહેશે.
Share This on
અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીના માર્ગને આઇકોનિક બનાવ્યા બાદ, હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ 350 કરોડના ખર્ચે શહેરના અન્ય 7 રસ્તાઓને પણ આઇકોનિક રીતે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીના માર્ગને આઇકોનિક બનાવ્યા બાદ, હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ 350 કરોડના ખર્ચે શહેરના અન્ય 7 રસ્તાઓને પણ આઇકોનિક રીતે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની શક્યતા છે.
Share This on
કૃષ્ણનગર વિસ્તારમાં અપહરણ અને મારમારીના ગુનામાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ઝોન-4 એલસીબીએ કેવડિયા કોલોની પાસે હોટલમાંથી ધરપકડ કરી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં અપહરણ અને મારમારીના ગુનામાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ઝોન-4 એલસીબીએ કેવડિયા કોલોની પાસે હોટલમાંથી ધરપકડ કરી છે.
Share This on
શુભ સવાર
શુભ સવાર
Share This on
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૪મું અંગદાન થયું છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૫૦ હૃદયનુ દાન સંપન્ન થયું છે. બે કિડનીનું પણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આમ ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૪મું અંગદાન થયું છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૫૦ હૃદયનુ દાન સંપન્ન થયું છે. બે કિડનીનું પણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આમ ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યા છે.
Share This on
સુવિચાર
સુવિચાર