Share This on
નો તિલક નો એન્ટ્રી
નો તિલક નો એન્ટ્રી
Share This on
વર્ષ 2024ની નવરાત્રિ અનેક રીતે યાદ રાખવામાં આવશે. ફર્સ્ટ ડેથી જ નવરાત્રિના હાઉસફૂલ આયોજનો, હજારો રૂપિયાના પાસ, લાખેણી ચણીયા ચોળી, પરોઢ સુધી શરણાઇ અને ઢોલ પરના ગરબાની મોજ બધું એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે.
વર્ષ 2024ની નવરાત્રિ અનેક રીતે યાદ રાખવામાં આવશે. ફર્સ્ટ ડેથી જ નવરાત્રિના હાઉસફૂલ આયોજનો, હજારો રૂપિયાના પાસ, લાખેણી ચણીયા ચોળી, પરોઢ સુધી શરણાઇ અને ઢોલ પરના ગરબાની મોજ બધું એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે.
Share This on
પત્રમાં ચોરે લખ્યુ હતુ- મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં ગળઘાટમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા છોડી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, મને માફ ક
પત્રમાં ચોરે લખ્યુ હતુ- મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં ગળઘાટમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા છોડી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, મને માફ ક
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન
Share This on
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ગાંધીનગર,અસારવા,સાબરમતી, મણિનગર અને વટવા પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે કાલુપુર (અમદાવાદ જંકશન) રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ તબક્કાવાર બંધ રહેશે.
ગાંધીનગર,અસારવા,સાબરમતી, મણિનગર અને વટવા પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે કાલુપુર (અમદાવાદ જંકશન) રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ તબક્કાવાર બંધ રહેશે.