Share This on
Happy bhai dooj
Happy bhai dooj
Share This on
દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના પ્રેરણાદાયી શબ્દો હંમેશા લોકોને સફળતાનો માર્ગ બતાવશે અને એક સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપશે.
Share This on
આજે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધન, સંપત્તિ, સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. માતાનો પ્રિયા રંગ લાલ હોવાથી આજે લાલ રંગના વસ્ત્રો પહેરવા.
આજે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધન, સંપત્તિ, સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. માતાનો પ્રિયા રંગ લાલ હોવાથી આજે લાલ રંગના વસ્ત્રો પહેરવા.
Share This on
નો તિલક નો એન્ટ્રી
નો તિલક નો એન્ટ્રી
Share This on
વર્ષ 2024ની નવરાત્રિ અનેક રીતે યાદ રાખવામાં આવશે. ફર્સ્ટ ડેથી જ નવરાત્રિના હાઉસફૂલ આયોજનો, હજારો રૂપિયાના પાસ, લાખેણી ચણીયા ચોળી, પરોઢ સુધી શરણાઇ અને ઢોલ પરના ગરબાની મોજ બધું એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે.
વર્ષ 2024ની નવરાત્રિ અનેક રીતે યાદ રાખવામાં આવશે. ફર્સ્ટ ડેથી જ નવરાત્રિના હાઉસફૂલ આયોજનો, હજારો રૂપિયાના પાસ, લાખેણી ચણીયા ચોળી, પરોઢ સુધી શરણાઇ અને ઢોલ પરના ગરબાની મોજ બધું એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે.
Share This on
પત્રમાં ચોરે લખ્યુ હતુ- મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં ગળઘાટમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા છોડી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, મને માફ ક
પત્રમાં ચોરે લખ્યુ હતુ- મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં ગળઘાટમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા છોડી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, મને માફ ક
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન
Share This on
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ બની છે.
Share This on
સુવિચાર
સુવિચાર