પત્રમાં ચોરે લખ્યુ હતુ- મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અજ્ઞાનતાથી મેં ગળઘાટમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ બગડી છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. મેં તેને વેચવા માટે મૂર્તિ સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને પ્રતિમા છોડી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, મને માફ ક