Share This on
પાકિસ્તાનનાં બંદરો પર ભારતીય જહાજોના પ્રવેશ સામે પ્રતિબંધ
પાકિસ્તાનનાં બંદરો પર ભારતીય જહાજોના પ્રવેશ સામે પ્રતિબંધ
Share This on
મેં દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવાનું વિચાર્યું છે, કારણ કે આ મારા મૂળ છે. હું સમજું છું કે સુવિધાઓ અને બજેટની તકલીફો હોય પણ છતાં આપણી પાસે ઘણા સારા વિષયો છે. મને ગુજરાતીમાં હિન્દી કરતાં સારા રોલ મળ્યાં છે. ઘણાં ગુજરાતી કલાકારોને એવું થાય છે, તેથી એ લોકો પણ પાછા આવવા ઇચ્છે છે.” આવું કહે છે, સુપ્રિયા પાઠક.
મેં દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવાનું વિચાર્યું છે, કારણ કે આ મારા મૂળ છે. હું સમજું છું કે સુવિધાઓ અને બજેટની તકલીફો હોય પણ છતાં આપણી પાસે ઘણા સારા વિષયો છે. મને ગુજરાતીમાં હિન્દી કરતાં સારા રોલ મળ્યાં છે. ઘણાં ગુજરાતી કલાકારોને એવું થાય છે, તેથી એ લોકો પણ પાછા આવવા ઇચ્છે છે.” આવું કહે છે, સુપ્રિયા પાઠક.
Share This on
અમદાવાદની સાબરમતી નદીમાં ફાયરબ્રિગેડે શનિવારે એક ખાસ પ્રકારના રોબોટ સાથે મોકડ્રીલ યોજી હતી. આ મોક ડ્રીલ કરવાનો હેતુ એક વિશેષ રોબોટ કે જે રાત્રિના સમયે પણ કામગીરી બજાવી શકે છે તે અંગેની ચકાસણીનો હતો. આ રોબોટ નદીના તળિયા સુધી જઇ શકે છે અને તેના કેમેરા ખાસ નાઇટ વિઝન ડિવાઇસથી પણ સુસજ્જ છે. રોબોટની મદદથી નદીના તળિયે પડેલી કોઇપણ નાની ચીજવસ્તુ પછી તે કોઇ ગુનેગારે ફેંકી દીધેલું હથિયાર
અમદાવાદની સાબરમતી નદીમાં ફાયરબ્રિગેડે શનિવારે એક ખાસ પ્રકારના રોબોટ સાથે મોકડ્રીલ યોજી હતી. આ મોક ડ્રીલ કરવાનો હેતુ એક વિશેષ રોબોટ કે જે રાત્રિના સમયે પણ કામગીરી બજાવી શકે છે તે અંગેની ચકાસણીનો હતો. આ રોબોટ નદીના તળિયા સુધી જઇ શકે છે અને તેના કેમેરા ખાસ નાઇટ વિઝન ડિવાઇસથી પણ સુસજ્જ છે. રોબોટની મદદથી નદીના તળિયે પડેલી કોઇપણ નાની ચીજવસ્તુ પછી તે કોઇ ગુનેગારે ફેંકી દીધેલું હથિયાર
Share This on
તમારા માટે ખાસ
તમારા માટે ખાસ
Share This on
પ્રયાગરાજ મહાકુંભ: ભારતીય રેલ્વેએ 200 કરોડ રૂપિયાની ટિકિટ વેચી, યાત્રાળુઓ માટે ચલાવી 17,500 ટ્રેન
પ્રયાગરાજ મહાકુંભ: ભારતીય રેલ્વેએ 200 કરોડ રૂપિયાની ટિકિટ વેચી, યાત્રાળુઓ માટે ચલાવી 17,500 ટ્રેન
Share This on
બાલવીર ફેમ 24 વર્ષીય ગુજરાતી એક્ટર અને પાયલોટ દેવ જોશીએ ગર્લ ફ્રેન્ડ આરતી સાથે નેપાળમાં સગાઈ કરી.
બાલવીર ફેમ 24 વર્ષીય ગુજરાતી એક્ટર અને પાયલોટ દેવ જોશીએ ગર્લ ફ્રેન્ડ આરતી સાથે નેપાળમાં સગાઈ કરી.
Share This on
જામનગર : બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશનું દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી હાસ્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગર : બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશનું દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી હાસ્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Share This on
BMW BIKE
BMW BIKE
Share This on
sindhubhavan Road ( City Square)
sindhubhavan Road ( City Square)
Share This on
ઇઝરાયેલે ગાઝા પટ્ટી અને લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ પર કરેલા હુમલામાં 20થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ડઝનથી વધુને ઇજા પહોંચી છે.
ઇઝરાયેલે ગાઝા પટ્ટી અને લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ પર કરેલા હુમલામાં 20થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ડઝનથી વધુને ઇજા પહોંચી છે.