Share This on
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
Share This on
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં
Share This on
જ્યાં ધબકારા છે, ત્યાં આ સ્ટાઇલ છે!'
Share This on
આજના ધબધબતા સમાચાર જે દરેકને જાણી લેવા જોઈએ!
આજના ધબધબતા સમાચાર જે દરેકને જાણી લેવા જોઈએ!
Share This on
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Share This on
ઉત્તર પ્રદેશના : પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી એકતાનો સંદેશ અને 'વસુધૈવ કુટુંબકમ' (વિશ્વ એક પરિવાર છે)નો સંદેશ આપતી તસવીરો સામે આવી. ભારતના દરેક રાજ્ય અને દરેક જાતિના લોકોએ એકસાથે અમૃત સ્નાનમાં ભાગ લીધો.
ઉત્તર પ્રદેશના : પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી એકતાનો સંદેશ અને 'વસુધૈવ કુટુંબકમ' (વિશ્વ એક પરિવાર છે)નો સંદેશ આપતી તસવીરો સામે આવી. ભારતના દરેક રાજ્ય અને દરેક જાતિના લોકોએ એકસાથે અમૃત સ્નાનમાં ભાગ લીધો.
Share This on
જસ્ટિન ટ્રુડોએ વોટ બેંક માટે ભારતનું કાર્ડ રમ્યું, તે કામ ન આવ્યું': કેનેડિયન પત્રકાર તાહિર ગોરા
જસ્ટિન ટ્રુડોએ વોટ બેંક માટે ભારતનું કાર્ડ રમ્યું, તે કામ ન આવ્યું': કેનેડિયન પત્રકાર તાહિર ગોરા
Share This on
આજના મુખ્ય સમાચાર તમને વિચારતા કરી દેશે
આજના મુખ્ય સમાચાર તમને વિચારતા કરી દેશે
Share This on
અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવી છે. 70 રુપિયા ના દરની 27 ટીકીટો અને 100 ના દર ની 25 એમ કુલ મળીને 52 નકલી ટિકિટ મળી આવી છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી આ 52 નકલી ટિકિટો મળી આવી છે. જે બાદ કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે રિવરફ્રન્ટ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવી છે. 70 રુપિયા ના દરની 27 ટીકીટો અને 100 ના દર ની 25 એમ કુલ મળીને 52 નકલી ટિકિટ મળી આવી છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી આ 52 નકલી ટિકિટો મળી આવી છે. જે બાદ કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે રિવરફ્રન્ટ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Share This on
સુરતની નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જાનવી નામની યુવતીએ પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક યુવતી MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવતીના આપઘાતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે.
સુરતની નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જાનવી નામની યુવતીએ પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક યુવતી MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવતીના આપઘાતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે.