અક્ષય કુમારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની વાત કરી છે. તેણે કહ્યું, 'એવી ઘણી બાબતો છે, જે આપણા પુસ્તકોમાં નથી. હું ઇરાદાપૂર્વક એવા રોલ કરું છું, જેના વિશેની વધુ માહિતી આપણાં પુસ્તકોમાં મળતી નથી અને મારે આવું જ કરવું છે. એ બધાં જ અજાણ્યા હિરો છે. લોકો તેમના વિશે નથી જાણતા કારણ કે આપણને ઊંડા ઉતરવાની ટેવ જ નથી' અક્ષયે આગળ કહ્યું,“ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમ
