Share This on
આવો અદભૂત મજાક, ક્યારેય ના જોયેલું!
આવો અદભૂત મજાક, ક્યારેય ના જોયેલું!
Share This on
અમદાવાદ પોલીસે પણ 52 બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરીન તેમની પાસેથી ભારતીય નાગરિક હોવાના તૈયાર કરાયેલા પુરવા કબજે લીધા હતા. સાથે સાથે લાંબા સમય સુધી મહેનત કરીને તેઓ બાંગ્લાદેશના નાગરિકો છે તે અંગેના પુરવા પણ એકત્રિત કરી લીધા હતા. ત્યાર બાદ પુરતી તૈયારી સાથે 16 બાંગ્લાદેશી નાગરિકો(1 સગીર સહિત)ને બાંગ્લાદેશ સરકારને સોંપ્યા છે. અમદાવાદ પોલીસે કહેલી તૈયારીને લઇને પહેલી વખત બાંગ્લા
અમદાવાદ પોલીસે પણ 52 બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરીન તેમની પાસેથી ભારતીય નાગરિક હોવાના તૈયાર કરાયેલા પુરવા કબજે લીધા હતા. સાથે સાથે લાંબા સમય સુધી મહેનત કરીને તેઓ બાંગ્લાદેશના નાગરિકો છે તે અંગેના પુરવા પણ એકત્રિત કરી લીધા હતા. ત્યાર બાદ પુરતી તૈયારી સાથે 16 બાંગ્લાદેશી નાગરિકો(1 સગીર સહિત)ને બાંગ્લાદેશ સરકારને સોંપ્યા છે. અમદાવાદ પોલીસે કહેલી તૈયારીને લઇને પહેલી વખત બાંગ્લા
Share This on
જ્યારે તમે થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ છો, ત્યારે તમે જોયું હશે કે ફિલ્મ શરૂ થાય તે પહેલાં ઘણી જાહેરાતો દર્શાવવામાં આવે છે. ઘણી વખત આ કારણે ફિલ્મ શરૂ થવામાં વિલંબ પણ થાય છે. આવા જ એક કિસ્સામાં જાહેરાતોથી કંટાળેળા દર્શકે બેંગલુરુની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં થિયેટરને વળતર ચૂકવવામાં આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્ટિપ્લેક્સ ચેઇન PVR INOXને દંડ તરીકે એક લાખ રૂપિયા ચૂકવવા ઉપરાંત ફિલ્મ
જ્યારે તમે થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ છો, ત્યારે તમે જોયું હશે કે ફિલ્મ શરૂ થાય તે પહેલાં ઘણી જાહેરાતો દર્શાવવામાં આવે છે. ઘણી વખત આ કારણે ફિલ્મ શરૂ થવામાં વિલંબ પણ થાય છે. આવા જ એક કિસ્સામાં જાહેરાતોથી કંટાળેળા દર્શકે બેંગલુરુની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં થિયેટરને વળતર ચૂકવવામાં આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે મલ્ટિપ્લેક્સ ચેઇન PVR INOXને દંડ તરીકે એક લાખ રૂપિયા ચૂકવવા ઉપરાંત ફિલ્મ
Share This on
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
Share This on
હર પોઝમાં મોહકતાનો નવા રંગ!'
Share This on
ગજબ યારરર
Share This on
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
Share This on
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
Share This on
અક્ષય કુમારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની વાત કરી છે. તેણે કહ્યું, 'એવી ઘણી બાબતો છે, જે આપણા પુસ્તકોમાં નથી. હું ઇરાદાપૂર્વક એવા રોલ કરું છું, જેના વિશેની વધુ માહિતી આપણાં પુસ્તકોમાં મળતી નથી અને મારે આવું જ કરવું છે. એ બધાં જ અજાણ્યા હિરો છે. લોકો તેમના વિશે નથી જાણતા કારણ કે આપણને ઊંડા ઉતરવાની ટેવ જ નથી' અક્ષયે આગળ કહ્યું,“ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમ
અક્ષય કુમારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની વાત કરી છે. તેણે કહ્યું, 'એવી ઘણી બાબતો છે, જે આપણા પુસ્તકોમાં નથી. હું ઇરાદાપૂર્વક એવા રોલ કરું છું, જેના વિશેની વધુ માહિતી આપણાં પુસ્તકોમાં મળતી નથી અને મારે આવું જ કરવું છે. એ બધાં જ અજાણ્યા હિરો છે. લોકો તેમના વિશે નથી જાણતા કારણ કે આપણને ઊંડા ઉતરવાની ટેવ જ નથી' અક્ષયે આગળ કહ્યું,“ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમ
Share This on
'આ લૂકથી દરેક હ્રદય ધબકવાનું રોકી ન શકે!'