ચીન દ્વારા નિકાસ કરાતી ચીજો પર અમેરિકાની ટેરિફના વધારા બાદ ભારતમાં ચીની વસ્તુઓની આયાત વધી ન જાય તે માટે તકેદારી વધારી દેવાઇ છે. વાણિજ્ય સચિવ સુનિલ બાર્થવાલે સ્થિતિની સમીક્ષા માટે અનેક મીટિંગ્સ યોજી હોવાનું મનાય છે. સરકારી અધિકારીઓ પણ વાસ્તવિકતાની ચકાસણી માટે વધુ વ્યાપક અભિપ્રાય મેળવવા ઉદ્યોગજગત સાથે સંપર્કમાં છે. ભારતીય અર્થતંત્રને રક્ષણ માટે વ્યૂહ ઘડવાની યોજના કરાઇ છે. ચી
