Share This on
રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર
રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર
Share This on
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
Share This on
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
Share This on
આજે શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સ્મરણ કરીએ।
આજે શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સ્મરણ કરીએ।
Share This on
ભૌતિક ચકાસણી વગર સેંકડો વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવાયા હોવાનું કૌભાંડ ગાંધીનગરના ચિલોડામાં ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં પુરાવા મળતા ચિલોડાના ટેસ્ટિંગ સેન્ટર સામે ગાંધીનગર એઆરટીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કૌભાંડના કારણે જાહેર માર્ગો પર બેફામ દોડતા અનફિટ વાહનોથી નાગરિકોના માથે જાનનું જોખમ વર્તાઇ રહ્યું છે.
ભૌતિક ચકાસણી વગર સેંકડો વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવાયા હોવાનું કૌભાંડ ગાંધીનગરના ચિલોડામાં ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં પુરાવા મળતા ચિલોડાના ટેસ્ટિંગ સેન્ટર સામે ગાંધીનગર એઆરટીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કૌભાંડના કારણે જાહેર માર્ગો પર બેફામ દોડતા અનફિટ વાહનોથી નાગરિકોના માથે જાનનું જોખમ વર્તાઇ રહ્યું છે.
Share This on
વક્ફ એક્ટ પછી મોદી સરકાર હવે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની તૈયારી કરી રહી છે, જે સરકારની ટોચની પ્રાથમિકતા બની છે. 23મી લો કમિશન UCCનો ડ્રાફ્ટ તૈયાર કરશે. PM મોદીએ 14 એપ્રિલના ઐતિહાસિક ભાષણમાં UCCને સામાજિક સિવિલ કોડ ગણાવી કોંગ્રેસ પર લાગૂ ન કરવાનો આક્ષેપ લગાવ્યો.
વક્ફ એક્ટ પછી મોદી સરકાર હવે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની તૈયારી કરી રહી છે, જે સરકારની ટોચની પ્રાથમિકતા બની છે. 23મી લો કમિશન UCCનો ડ્રાફ્ટ તૈયાર કરશે. PM મોદીએ 14 એપ્રિલના ઐતિહાસિક ભાષણમાં UCCને સામાજિક સિવિલ કોડ ગણાવી કોંગ્રેસ પર લાગૂ ન કરવાનો આક્ષેપ લગાવ્યો.
Share This on
અમદાવાદ: શાહીબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ આવ્યું હતું. જેમાં તાંબાના બાર હોવાનું ડેકલેરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક કંપની દ્વારા આયાત કરવામાં આવેલા આ પર્સલનું જ્યારે એક્સરે મશીનમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમાં સોનાના પાંચ બિસ્કીટ મળી આવ્યા હતા. 50 ગ્રામનું એક એવા પાંચ સોનાના બિસ્કીટનું વજન 250 ગ્રામ અને તેની કિંમત 24 લાખ રૂપિયા જેટલી થાય છે. હવે આયા
અમદાવાદ: શાહીબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ આવ્યું હતું. જેમાં તાંબાના બાર હોવાનું ડેકલેરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક કંપની દ્વારા આયાત કરવામાં આવેલા આ પર્સલનું જ્યારે એક્સરે મશીનમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમાં સોનાના પાંચ બિસ્કીટ મળી આવ્યા હતા. 50 ગ્રામનું એક એવા પાંચ સોનાના બિસ્કીટનું વજન 250 ગ્રામ અને તેની કિંમત 24 લાખ રૂપિયા જેટલી થાય છે. હવે આયા
Share This on
યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ DOGEની રચના કરવામાં આવી છે. વિદેશમાં સેવાકાર્યોના ખર્ચ મૂકવાની કામગીરી પણ મસ્કને આપતાં ટ્રમ્પે સ્ટેટ ડીપાર્ટમેન્ટના ખર્ચમાં કાપ મૂકવા જેરેમી લેવિનની નિમણૂક કરી છે. જેરેમીને અગાઉ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને નિષ્ક્રિય કરવાની જવાબદારી સોંપાઈ હતી.
યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ DOGEની રચના કરવામાં આવી છે. વિદેશમાં સેવાકાર્યોના ખર્ચ મૂકવાની કામગીરી પણ મસ્કને આપતાં ટ્રમ્પે સ્ટેટ ડીપાર્ટમેન્ટના ખર્ચમાં કાપ મૂકવા જેરેમી લેવિનની નિમણૂક કરી છે. જેરેમીને અગાઉ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને નિષ્ક્રિય કરવાની જવાબદારી સોંપાઈ હતી.
Share This on
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, અમદાવાદમાં ગરમીનો પારો ઉનાળા દરમિયાન 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થયા છે. આટલા ઊંચા તાપમાનને કારણે પંખા પણ હીટર જેવો ગરમ પવન ફેંકે છે. ઉનાળામાં અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તમામ નોન એસી વોર્ડમાં કૂલર મૂકવામાં આવ્યાં છે. આ વ્યવ
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, અમદાવાદમાં ગરમીનો પારો ઉનાળા દરમિયાન 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થયા છે. આટલા ઊંચા તાપમાનને કારણે પંખા પણ હીટર જેવો ગરમ પવન ફેંકે છે. ઉનાળામાં અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તમામ નોન એસી વોર્ડમાં કૂલર મૂકવામાં આવ્યાં છે. આ વ્યવ
Share This on
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS)એ કડક વોર્નિંગ આપી છે કે 30 દિવસથી વધુ સમય અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ સરકારમાં નોંધણી કરાવવાની રહેશે. આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા વ્યક્તિને જંગી પેનલ્ટી, જેલની સજા કે કાયદેસર ઇમિગ્રેશન પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS)એ કડક વોર્નિંગ આપી છે કે 30 દિવસથી વધુ સમય અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ સરકારમાં નોંધણી કરાવવાની રહેશે. આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા વ્યક્તિને જંગી પેનલ્ટી, જેલની સજા કે કાયદેસર ઇમિગ્રેશન પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.