રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર
