Share This on
10 લાખ, મૃતક કમાન્ડોની પત્નીને સરકારી નોકરી... પહેલગામ પીડિતો માટે મમતા બેનરજીની જાહેરાત
10 લાખ, મૃતક કમાન્ડોની પત્નીને સરકારી નોકરી... પહેલગામ પીડિતો માટે મમતા બેનરજીની જાહેરાત
Share This on
દેશમાં સોનું ₹1,00,000ની લગોલગ પહોંચ્યું હતું. સોમવારે ખુલતામાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે સ્પોટમાં 3,417 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 88 ડોલરનો ઊછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ સ્થાનિકમાં ₹1000 વધી ₹99,500ની નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. જ્યારે દિલ્હીમાં તો ભાવ એક લાખની નજીક ₹99,800 બંધ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ 3 વર્ષની નીચલી સપાટીએ ગબડીને 98.05 રહેતાં અને ચીન-અમેરિ
દેશમાં સોનું ₹1,00,000ની લગોલગ પહોંચ્યું હતું. સોમવારે ખુલતામાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે સ્પોટમાં 3,417 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 88 ડોલરનો ઊછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ સ્થાનિકમાં ₹1000 વધી ₹99,500ની નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. જ્યારે દિલ્હીમાં તો ભાવ એક લાખની નજીક ₹99,800 બંધ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ 3 વર્ષની નીચલી સપાટીએ ગબડીને 98.05 રહેતાં અને ચીન-અમેરિ
Share This on
મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને 27 એપ્રિલે ઈડી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદમાં EDએ દરોડા પાડ્યા હતા. આ કેસ એક રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયેલો છે, જેના મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેલંગાણા પોલીસની FIR અને આરોપો છે કે મહેશ બાબુને રોકડમાં નાણાં ચૂકવાયા છે.
મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને 27 એપ્રિલે ઈડી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદમાં EDએ દરોડા પાડ્યા હતા. આ કેસ એક રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયેલો છે, જેના મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેલંગાણા પોલીસની FIR અને આરોપો છે કે મહેશ બાબુને રોકડમાં નાણાં ચૂકવાયા છે.
Share This on
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાત્રિના સમયે પહોંચીને શ્રી રણછોડરાય મંદિર ખાતે પૂજા-અર્ચના કરી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાત્રિના સમયે પહોંચીને શ્રી રણછોડરાય મંદિર ખાતે પૂજા-અર્ચના કરી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.
Share This on
મૅટ ગાલા એ સૌથી ક્રિએટિવ અને બોલ્ડ ફેશન તેમજ આર્ટીસ્ટીક ડ્રેસિંગ માટે દુનિયાભરમાં જાણીતી ઇવેન્ટ છે. આ 5 મેએ ફરી આ ઇવેન્ટ થવા જઈ રહી છે. આ વખતે મૅટ ગાલાની થીમ ‘સુપરફાઇનઃ ટેઇલરિંગ બ્લૅક સ્ટાઇલ’ છે. જેમાં આ વર્ષે કિઆરા અડવાણીને મૅટ ગાલામાં આમંત્રણ મળ્યું છે, તે પ્રેગનન્ટ હોવાની પણ જાહેરાત કરી ચૂકી છે. તેથી આ વખતે તે પહેલી વખત મૅટ ગાલામાં બૅબી બમ્પ સાથે જોવા મળશે એવી ચર્ચા છે. ત્યારે રસ
Share This on
ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. આ વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. આ વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
Share This on
રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર
રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર
Share This on
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
Share This on
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
Share This on
આજે શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સ્મરણ કરીએ।
આજે શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સ્મરણ કરીએ।