ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સંઘર્ષ વચ્ચે આકાશી આફત બનીને આવેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં “મેઘ વિરામ” નથી રાખ્યો. જેના કારણે સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાક સાથે કેસર કેરીના પાકને પણ નોંધ પ્રમાણમાં નુકસાન પહોચ્યું છે. માવઠાએ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી પંથકમાં અનેક આંબાઓ પરથી કેરીઓ તોડી પાડી છે અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે કેરીઓના શોખીનોને પુરતી માત્રામાં, સા
