Share This on
જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
Share This on
નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડધારકોને એપ્રિલ માસના અંત સુધીમાં તેમના ઇ-કેવાયસી કરાવી લેવા માટે ફરી તાકીદ કરવામાં આવી છે. રેશનિંગના દુકાનદારોને ઇ-કેવાયસી થઇ શકે તે માટે ફરીથી મંજૂરી અપાઇ છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે કામગીરી થઇ શકતી નહીં હોવાની બૂમ પડી છે.
નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડધારકોને એપ્રિલ માસના અંત સુધીમાં તેમના ઇ-કેવાયસી કરાવી લેવા માટે ફરી તાકીદ કરવામાં આવી છે. રેશનિંગના દુકાનદારોને ઇ-કેવાયસી થઇ શકે તે માટે ફરીથી મંજૂરી અપાઇ છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે કામગીરી થઇ શકતી નહીં હોવાની બૂમ પડી છે.
Share This on
કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન પહેલી એપ્રિલથી પ્રતિકલાક 17.30 કેનેડિયન ડોલરથી વધારી 17.75 કેનેડિયન ડોલર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેનેડામાં અભ્યાસ કરતા અને રહેતા લાખ્ખો ભારતીયોને વધી રહેલા જીવનનિર્વાણ ખર્ચ વચ્ચે થોડી રાહત મળશે.
કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન પહેલી એપ્રિલથી પ્રતિકલાક 17.30 કેનેડિયન ડોલરથી વધારી 17.75 કેનેડિયન ડોલર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેનેડામાં અભ્યાસ કરતા અને રહેતા લાખ્ખો ભારતીયોને વધી રહેલા જીવનનિર્વાણ ખર્ચ વચ્ચે થોડી રાહત મળશે.
Share This on
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ટૂંક સમયમાં મોટા પડદે આવી રહી છે, ત્યારે તેણે બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે કેરાલાનાં પારંપરિક કથકલી નૃત્યનાં વેશમાં દેખાય છે. તસવીર સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું કે આ માત્ર કોસ્ચ્યુમ નથી પરંતુ મારા દેશની પરંપરા, સત્ય અને અન્યાય સામેની લડતની નિશાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર બ્રિટિશ સામ્રાજ્ય સામે જલિયાંવાલા બાગ મુદ્દ
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ટૂંક સમયમાં મોટા પડદે આવી રહી છે, ત્યારે તેણે બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે કેરાલાનાં પારંપરિક કથકલી નૃત્યનાં વેશમાં દેખાય છે. તસવીર સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું કે આ માત્ર કોસ્ચ્યુમ નથી પરંતુ મારા દેશની પરંપરા, સત્ય અને અન્યાય સામેની લડતની નિશાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર બ્રિટિશ સામ્રાજ્ય સામે જલિયાંવાલા બાગ મુદ્દ
Share This on
નેપાળમાં શુક્રવારે ( 4 એપ્રિલ, 2025) રાત્રે 7.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 20 કિમી ઊંડાઈમાં હતું. કેન્દ્રબિંદુ નેપાળના ટાલેંગાઉ પાસે હતું.
નેપાળમાં શુક્રવારે ( 4 એપ્રિલ, 2025) રાત્રે 7.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 20 કિમી ઊંડાઈમાં હતું. કેન્દ્રબિંદુ નેપાળના ટાલેંગાઉ પાસે હતું.
Share This on
ટ્રમ્પની ટેરિફનો તરખાટ: મોડી રાત્રે ડાઉ જોન્સમાં 2100 પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની ટેરિફનો તરખાટ: મોડી રાત્રે ડાઉ જોન્સમાં 2100 પોઈન્ટનો કડાકો
Share This on
કેનેડાએ અમેરિકન વાહનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી
કેનેડાએ અમેરિકન વાહનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી
Share This on
ફક્ત લૂક નહીં, પણ શ્રેષ્ઠતાની વ્યાખ્યા!'
Share This on
ગાંઘીનગર: ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહે તે માટે ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી લંબાવાયો
ગાંઘીનગર: ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહે તે માટે ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી લંબાવાયો
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં