Share This on
પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના રમતગમત સંબંધો કાપી નાખવાની માંગ
પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના રમતગમત સંબંધો કાપી નાખવાની માંગ
Share This on
કાશ્મીરના પહેલગામ નજીક કાયર આતંકવાદીઓના ક્રૂર હુમલાની પીડાનો આઘાત બીજા દિવસે પણ શમ્યો નથી. પીડા, ગમગીની અને આક્રોશની લાગણી વચ્ચે પીડિત પરિવારોના આક્રંદના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારા કટ્ટર કાયરોને કડક સજા અપાવવાની ભારતીયોની માગણીમાં અન્ય દેશોએ પણ સૂર પુરાવ્યો છે. પીડિત પરિવારોને સાંત્વના આપવાના શબ્દો ખૂટી પડ્યા છે ત્યારે આકરી કાર્યવાહીના આશ્વા
કાશ્મીરના પહેલગામ નજીક કાયર આતંકવાદીઓના ક્રૂર હુમલાની પીડાનો આઘાત બીજા દિવસે પણ શમ્યો નથી. પીડા, ગમગીની અને આક્રોશની લાગણી વચ્ચે પીડિત પરિવારોના આક્રંદના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારા કટ્ટર કાયરોને કડક સજા અપાવવાની ભારતીયોની માગણીમાં અન્ય દેશોએ પણ સૂર પુરાવ્યો છે. પીડિત પરિવારોને સાંત્વના આપવાના શબ્દો ખૂટી પડ્યા છે ત્યારે આકરી કાર્યવાહીના આશ્વા
Share This on
લોકોની જિંદગી સાથે ખેલ કરી તેમને જીવના જોખમે અમેરિકા પહોંચાડવાની કબૂતરબાજી કરતો ઝાકીર શેખ આખરે હૈદરાબાદથી ઝડપાયો છે. જુદા જુદા ગુનામાં છ વર્ષથી ભાગતો ફરતો ઝાકીર મુંબઇથી યુરોપ થઇને દુબઇ અને નેપાળ ગયો હતો અને ત્યાંથી બાયરોડ મુંબઇ આવ્યો અને હૈદરાબાદ સ્થાયી થયો હતો, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝાકીર ભરત બોબી અને ચરણજિત સિંઘની ગેંગ સાથે કામ કરતો હતો. ઝાકીર પાસે પણ બે પાસપોર્ટ હોવા
લોકોની જિંદગી સાથે ખેલ કરી તેમને જીવના જોખમે અમેરિકા પહોંચાડવાની કબૂતરબાજી કરતો ઝાકીર શેખ આખરે હૈદરાબાદથી ઝડપાયો છે. જુદા જુદા ગુનામાં છ વર્ષથી ભાગતો ફરતો ઝાકીર મુંબઇથી યુરોપ થઇને દુબઇ અને નેપાળ ગયો હતો અને ત્યાંથી બાયરોડ મુંબઇ આવ્યો અને હૈદરાબાદ સ્થાયી થયો હતો, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝાકીર ભરત બોબી અને ચરણજિત સિંઘની ગેંગ સાથે કામ કરતો હતો. ઝાકીર પાસે પણ બે પાસપોર્ટ હોવા
Share This on
યૂપીએસસી પરિણામ 2025: ટોપ 30માં ગુજરાતની ત્રિપુટી ઝળકી ત્રણ હોશિયાર યુવતીઓએ ટોપ 30માં સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું
યૂપીએસસી પરિણામ 2025: ટોપ 30માં ગુજરાતની ત્રિપુટી ઝળકી  ત્રણ હોશિયાર યુવતીઓએ ટોપ 30માં સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
Share This on
વડોદરામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત, 6 વ્યકિતઓ ઘાયલ: સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસ ગોલ્ડન ચોકડી પાસે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો
વડોદરામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત, 6 વ્યકિતઓ ઘાયલ: સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસ ગોલ્ડન ચોકડી પાસે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો
Share This on
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીની શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત (સફેદ) રંગના વાઘા સાથેના વસ્ત્રાલંકાર સાથેના આ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યા હતા.
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીની શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત (સફેદ) રંગના વાઘા સાથેના વસ્ત્રાલંકાર સાથેના આ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યા હતા.
Share This on
ક્રોસ પર તેનું પ્રેમ અમર છે।
ક્રોસ પર તેનું પ્રેમ અમર છે।
Share This on
હવે શાળાઓમાં વેકેશનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ડીઈઓ કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોર બાદ સ્કૂલ ચાલુ હશે તો કાર્યવાહી કરાશે. સ્કૂલને સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
હવે શાળાઓમાં વેકેશનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ડીઈઓ કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોર બાદ સ્કૂલ ચાલુ હશે તો કાર્યવાહી કરાશે. સ્કૂલને સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
Share This on
ડીસા: બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસક તરીકે ૮૪ વર્ષીય રાજયોગિની મોહિની દીદીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રહ્માકુમારીના છઠ્ઠા મુખ્ય પ્રશાસક બન્યા છે. આ પહેલાં, તેઓ છેલ્લા ચાર વર્ષથી વધારાના મુખ્ય વહીવટકર્તાની જવાબદારી સંભાળી રહ્યા હતા. રવિવારે યોજાયેલી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
ડીસા: બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસક તરીકે ૮૪ વર્ષીય રાજયોગિની મોહિની દીદીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રહ્માકુમારીના છઠ્ઠા મુખ્ય પ્રશાસક બન્યા છે. આ પહેલાં, તેઓ છેલ્લા ચાર વર્ષથી વધારાના મુખ્ય વહીવટકર્તાની જવાબદારી સંભાળી રહ્યા હતા. રવિવારે યોજાયેલી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.