Share This on
સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી તે આધારે જામીનનો ઇનકાર ન કરી શકાય ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.
સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી તે આધારે જામીનનો ઇનકાર ન કરી શકાય ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.
Share This on
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ તરફથી આક્રમક નિવેદનો પણ આવી રહ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ તરફથી આક્રમક નિવેદનો પણ આવી રહ્યા
Share This on
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટિલ કહે છે કે, 'કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં ત્રણ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પગલાં પર કામ કરી રહી છે જેથી પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જાય. ટૂંક સમયમાં, પાણી રોકવા અને તેને વાળવા માટે નદીઓમાંથી કાદવ કાઢવામાં આવશે.'
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટિલ કહે છે કે, 'કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં ત્રણ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પગલાં પર કામ કરી રહી છે જેથી પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જાય. ટૂંક સમયમાં, પાણી રોકવા અને તેને વાળવા માટે નદીઓમાંથી કાદવ કાઢવામાં આવશે.'
Share This on
અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
Share This on
પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના રમતગમત સંબંધો કાપી નાખવાની માંગ
પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના રમતગમત સંબંધો કાપી નાખવાની માંગ
Share This on
કાશ્મીરના પહેલગામ નજીક કાયર આતંકવાદીઓના ક્રૂર હુમલાની પીડાનો આઘાત બીજા દિવસે પણ શમ્યો નથી. પીડા, ગમગીની અને આક્રોશની લાગણી વચ્ચે પીડિત પરિવારોના આક્રંદના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારા કટ્ટર કાયરોને કડક સજા અપાવવાની ભારતીયોની માગણીમાં અન્ય દેશોએ પણ સૂર પુરાવ્યો છે. પીડિત પરિવારોને સાંત્વના આપવાના શબ્દો ખૂટી પડ્યા છે ત્યારે આકરી કાર્યવાહીના આશ્વા
કાશ્મીરના પહેલગામ નજીક કાયર આતંકવાદીઓના ક્રૂર હુમલાની પીડાનો આઘાત બીજા દિવસે પણ શમ્યો નથી. પીડા, ગમગીની અને આક્રોશની લાગણી વચ્ચે પીડિત પરિવારોના આક્રંદના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારા કટ્ટર કાયરોને કડક સજા અપાવવાની ભારતીયોની માગણીમાં અન્ય દેશોએ પણ સૂર પુરાવ્યો છે. પીડિત પરિવારોને સાંત્વના આપવાના શબ્દો ખૂટી પડ્યા છે ત્યારે આકરી કાર્યવાહીના આશ્વા
Share This on
લોકોની જિંદગી સાથે ખેલ કરી તેમને જીવના જોખમે અમેરિકા પહોંચાડવાની કબૂતરબાજી કરતો ઝાકીર શેખ આખરે હૈદરાબાદથી ઝડપાયો છે. જુદા જુદા ગુનામાં છ વર્ષથી ભાગતો ફરતો ઝાકીર મુંબઇથી યુરોપ થઇને દુબઇ અને નેપાળ ગયો હતો અને ત્યાંથી બાયરોડ મુંબઇ આવ્યો અને હૈદરાબાદ સ્થાયી થયો હતો, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝાકીર ભરત બોબી અને ચરણજિત સિંઘની ગેંગ સાથે કામ કરતો હતો. ઝાકીર પાસે પણ બે પાસપોર્ટ હોવા
લોકોની જિંદગી સાથે ખેલ કરી તેમને જીવના જોખમે અમેરિકા પહોંચાડવાની કબૂતરબાજી કરતો ઝાકીર શેખ આખરે હૈદરાબાદથી ઝડપાયો છે. જુદા જુદા ગુનામાં છ વર્ષથી ભાગતો ફરતો ઝાકીર મુંબઇથી યુરોપ થઇને દુબઇ અને નેપાળ ગયો હતો અને ત્યાંથી બાયરોડ મુંબઇ આવ્યો અને હૈદરાબાદ સ્થાયી થયો હતો, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝાકીર ભરત બોબી અને ચરણજિત સિંઘની ગેંગ સાથે કામ કરતો હતો. ઝાકીર પાસે પણ બે પાસપોર્ટ હોવા
Share This on
યૂપીએસસી પરિણામ 2025: ટોપ 30માં ગુજરાતની ત્રિપુટી ઝળકી ત્રણ હોશિયાર યુવતીઓએ ટોપ 30માં સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું
યૂપીએસસી પરિણામ 2025: ટોપ 30માં ગુજરાતની ત્રિપુટી ઝળકી  ત્રણ હોશિયાર યુવતીઓએ ટોપ 30માં સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
Share This on
વડોદરામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત, 6 વ્યકિતઓ ઘાયલ: સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસ ગોલ્ડન ચોકડી પાસે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો
વડોદરામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત, 6 વ્યકિતઓ ઘાયલ: સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસ ગોલ્ડન ચોકડી પાસે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો