Share This on
વન વિભાગ દ્વારા જંગલના જુદા જુદા વિસ્તારોમાં પાણીની કુંડી ભરી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માણસની જેમ પશુઓ, પ્રાણીઓ અને વન્ય જીવોને પાણી મળી રહે જેથી જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે.
વન વિભાગ દ્વારા જંગલના જુદા જુદા વિસ્તારોમાં પાણીની કુંડી ભરી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માણસની જેમ પશુઓ, પ્રાણીઓ અને વન્ય જીવોને પાણી મળી રહે જેથી જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે.
Share This on
યુરોપિયન દેશોમાં વીજકાપ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ સોમવારે સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પ્રમાણમાં વીજળી ગુલ થઈ જવાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. ફોન લાઈનો ડાઉન થઈ ગઈ હતી અને આઉટેજને કારણે મોટા પ્રમાણમાં ટ્રેનો અને ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ગ્રીડ ઓપરેટરે જણાવ્યું હતું કે સ્પેનમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 6થી 10 કલાકની જરૂર છે. જ્યાર
યુરોપિયન દેશોમાં વીજકાપ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ સોમવારે સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પ્રમાણમાં વીજળી ગુલ થઈ જવાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. ફોન લાઈનો ડાઉન થઈ ગઈ હતી અને આઉટેજને કારણે મોટા પ્રમાણમાં ટ્રેનો અને ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ગ્રીડ ઓપરેટરે જણાવ્યું હતું કે સ્પેનમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 6થી 10 કલાકની જરૂર છે. જ્યાર
Share This on
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમના મેન્ટર કેવીન પીટરસનનું માનવું છે કે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ચોથા ક્રમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેણે ભારત માટે આગામી ટી20 વર્લ્ડ કપમાં આ જ ક્રમે બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગ કરવું જોઇએ.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમના મેન્ટર કેવીન પીટરસનનું માનવું છે કે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ચોથા ક્રમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેણે ભારત માટે આગામી ટી20 વર્લ્ડ કપમાં આ જ ક્રમે બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગ કરવું જોઇએ.
Share This on
કાસ્ટિંગ કાઉચનો વિવાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો નથી. ‘ઈશ્કબાજ’ની એક્ટ્રેસ નવિનાએ સાજિદ ખાન પર અશ્લીલ વાતો કરી કપડાં ઉતારવા માટે દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે. 2004ના વર્ષમાં સાજિદ ખાનની ઓફિસમાં થયેલા આઘાતજનક અનુભવ અંગે એક યુ ટ્યૂબ ચેનલમાં નવિના બોલે દ્વારા ખુલાસો થયો છે. નવિનાએ દાવો કર્યો છે કે, સાજિદ ખાનને મળવા માટે તેની ઓફિસે ગઈ ત્યારે સાજિદે કપડાં ઉતારીને શરીર બતાવવા કહ્યું હતુ
કાસ્ટિંગ કાઉચનો વિવાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો નથી. ‘ઈશ્કબાજ’ની એક્ટ્રેસ નવિનાએ સાજિદ ખાન પર અશ્લીલ વાતો કરી કપડાં ઉતારવા માટે દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે. 2004ના વર્ષમાં સાજિદ ખાનની ઓફિસમાં થયેલા આઘાતજનક અનુભવ અંગે એક યુ ટ્યૂબ ચેનલમાં નવિના બોલે દ્વારા ખુલાસો થયો છે. નવિનાએ દાવો કર્યો છે કે, સાજિદ ખાનને મળવા માટે તેની ઓફિસે ગઈ ત્યારે સાજિદે કપડાં ઉતારીને શરીર બતાવવા કહ્યું હતુ
Share This on
શી જિનપિંગ સાથે ફોન કોલના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ચીને નકારી કાઢ્યો
શી જિનપિંગ સાથે ફોન કોલના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ચીને નકારી કાઢ્યો
Share This on
સાઉથના સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો વિષે જાહેરમાં વાત કરવામાં ક્યારેય ખચકાતી નથી. તાજેતરના સમયમાં તેણે એક્ટર માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગ કરેલું છે. સંખ્યાબંધ બોયફ્રેન્ડ હોવા બાબતે જીવનમાં કોઈ પસ્તાવો નથી. જો કે ઘણાં લોકોના દિલ દુભાવ્યા છે અને હવે તેમને સોરી કહેતી રહું છે.
સાઉથના સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો વિષે જાહેરમાં વાત કરવામાં ક્યારેય ખચકાતી નથી. તાજેતરના સમયમાં તેણે એક્ટર માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગ કરેલું છે. સંખ્યાબંધ બોયફ્રેન્ડ હોવા બાબતે જીવનમાં કોઈ પસ્તાવો નથી. જો કે ઘણાં લોકોના દિલ દુભાવ્યા છે અને હવે તેમને સોરી કહેતી રહું છે.
Share This on
કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહેલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે.
કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહેલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે.
Share This on
અમેરિકામાં અભ્યાસ કરતાં ભારત સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ વહીવટતંત્રએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો એકાએક રદ્દ કરાયો હતો તેમના સ્ટુડન્ટ વિઝાનું રજિસ્ટ્રેશન પુનઃબહાલ કરાઈ રહ્યું છે. એક સરકારી વકીલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશભર
અમેરિકામાં અભ્યાસ કરતાં ભારત સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ વહીવટતંત્રએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો એકાએક રદ્દ કરાયો હતો તેમના સ્ટુડન્ટ વિઝાનું રજિસ્ટ્રેશન પુનઃબહાલ કરાઈ રહ્યું છે. એક સરકારી વકીલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશભર
Share This on
સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી તે આધારે જામીનનો ઇનકાર ન કરી શકાય ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.
સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી તે આધારે જામીનનો ઇનકાર ન કરી શકાય ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.
Share This on
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ તરફથી આક્રમક નિવેદનો પણ આવી રહ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ તરફથી આક્રમક નિવેદનો પણ આવી રહ્યા