યુનાઇટેડ નેશન્સમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે તે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પરનો ગેરકાયદે કબજો તરત ખાલી કરે. મંગળવારે શાંતિ જાળવણી સુધારાઓ પર થયેલી UN ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનની ટીકા કરતાં જણાવ્યું કે તે વારંવાર જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવી રહ્યું છે, જે અયોગ્ય છે. UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે સ્પષ્ટતા કરી કે POK ભારતનો અભિન્ન
