Share This on
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ
Share This on
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં 17 શ્રમિકોના મોત
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં 17 શ્રમિકોના મોત
Share This on
જોઈ લો
જોઈ લો
Share This on
આટલું જાણો
આટલું જાણો
Share This on
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી કે અમેરિકા આયાત થતી તમામ વિદેશી કાર પર 25% ટેરિફ લગાવશે. આ નિર્ણય કાયમી રહેશે અને 2 એપ્રિલથી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસે પણ આની પુષ્ટિ કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી કે અમેરિકા આયાત થતી તમામ વિદેશી કાર પર 25% ટેરિફ લગાવશે. આ નિર્ણય કાયમી રહેશે અને 2 એપ્રિલથી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસે પણ આની પુષ્ટિ કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Share This on
હર હર મહાદેવ
હર હર મહાદેવ
Share This on
અમેરિકાથી ટેરિફ સંબંધિત તણાવ વચ્ચે, સરકારે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી અને મોબાઇલ ફોનના ઉત્પાદન માટે વપરાતી કેટલીક વસ્તુઓ પર આયાત ડ્યૂટી લાગુ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કાચા માલ-સામાનની ડ્યૂટી ઘટાડીને, સરકાર સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું અને નિકાસ ક્ષમતા મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી 35 વસ્તુઓ તથા મોબાઇલ ફોનના ઉત્પ
અમેરિકાથી ટેરિફ સંબંધિત તણાવ વચ્ચે, સરકારે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી અને મોબાઇલ ફોનના ઉત્પાદન માટે વપરાતી કેટલીક વસ્તુઓ પર આયાત ડ્યૂટી લાગુ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કાચા માલ-સામાનની ડ્યૂટી ઘટાડીને, સરકાર સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું અને નિકાસ ક્ષમતા મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી 35 વસ્તુઓ તથા મોબાઇલ ફોનના ઉત્પ
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનના પ્રારંભે જ પોતપોતાની મેચ હારી જનારી બે ટીમ એટલે ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે અહીં મુકાબલો થશે ત્યારે બંને ટીમ ટુર્નામેન્ટમાં વળતો પ્રહાર કરીને આગેકૂચ કરવાના ઇરાદાથી રમશે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનના પ્રારંભે જ પોતપોતાની મેચ હારી જનારી બે ટીમ એટલે ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે અહીં મુકાબલો થશે ત્યારે બંને ટીમ ટુર્નામેન્ટમાં વળતો પ્રહાર કરીને આગેકૂચ કરવાના ઇરાદાથી રમશે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
Share This on
યુનાઇટેડ નેશન્સમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે તે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પરનો ગેરકાયદે કબજો તરત ખાલી કરે. મંગળવારે શાંતિ જાળવણી સુધારાઓ પર થયેલી UN ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનની ટીકા કરતાં જણાવ્યું કે તે વારંવાર જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવી રહ્યું છે, જે અયોગ્ય છે. UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે સ્પષ્ટતા કરી કે POK ભારતનો અભિન્ન
યુનાઇટેડ નેશન્સમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે તે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પરનો ગેરકાયદે કબજો તરત ખાલી કરે. મંગળવારે શાંતિ જાળવણી સુધારાઓ પર થયેલી UN ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનની ટીકા કરતાં જણાવ્યું કે તે વારંવાર જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવી રહ્યું છે, જે અયોગ્ય છે. UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે સ્પષ્ટતા કરી કે POK ભારતનો અભિન્ન
Share This on
આટલું જાણો
આટલું જાણો