બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા દાદી રતનમોહિનીજીની ચિરવિદાય: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મધરાતે અંતિમ શ્વાસ લીધા: તેઓ ૧૦૧ વર્ષનાં હતાં: દાદીજીના પાર્થિવ દેહને સંસ્થાના આબુ રોડ ખાતેના વડા મથકે લઇ જવાયો છે, જ્યાં હાલ દર્શનાર્થે રખાયો છે: તા. ૧૦મી ને ગુરુવારે તેમની અંતિમવિધિ કરાશે