Share This on
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન થઈ ગયું છે. બંને પક્ષો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી(ઈપીએસ)ના નેતૃત્વમાં મળીને આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચેન્નઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરી છે. હવે બન્ને પક્ષો એકસાથએ મળીને રાજ્યમાં વિધાન
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન થઈ ગયું છે. બંને પક્ષો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી(ઈપીએસ)ના નેતૃત્વમાં મળીને આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચેન્નઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરી છે. હવે બન્ને પક્ષો એકસાથએ મળીને રાજ્યમાં વિધાન
Share This on
UPI સર્વિસ ઠપ: Paytm, PhonePe અને Google Pay યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
UPI સર્વિસ ઠપ: Paytm, PhonePe અને Google Pay યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
Share This on
સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.
સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.
Share This on
26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને લઈને સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે. રાણાને NIA કોર્ટમાં હાજર કરાશે.
26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને લઈને સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે. રાણાને NIA કોર્ટમાં હાજર કરાશે.
Share This on
માસ્ટરશેફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ સ્પર્ધક ઉર્મિલા જમનાદાસ આશરનું 79 વર્ષની વયે નિધન
માસ્ટરશેફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ સ્પર્ધક ઉર્મિલા જમનાદાસ આશરનું 79 વર્ષની વયે નિધન
Share This on
સાઉદી આરબે ભારત સહિત 14 દેશો પર અસ્થાયી વિઝાનો પ્રતિબંધ મૂક્યો
સાઉદી આરબે ભારત સહિત 14 દેશો પર અસ્થાયી વિઝાનો પ્રતિબંધ મૂક્યો
Share This on
ભાજપને 23-24માં રૂ.2,243 કરોડનું સૌથી વધુ ડોનેશન મળ્યું
ભાજપને 23-24માં રૂ.2,243 કરોડનું સૌથી વધુ ડોનેશન મળ્યું
Share This on
બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા દાદી રતનમોહિનીજીની ચિરવિદાય: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મધરાતે અંતિમ શ્વાસ લીધા: તેઓ ૧૦૧ વર્ષનાં હતાં: દાદીજીના પાર્થિવ દેહને સંસ્થાના આબુ રોડ ખાતેના વડા મથકે લઇ જવાયો છે, જ્યાં હાલ દર્શનાર્થે રખાયો છે: તા. ૧૦મી ને ગુરુવારે તેમની અંતિમવિધિ કરાશે
બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા દાદી રતનમોહિનીજીની ચિરવિદાય: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મધરાતે અંતિમ શ્વાસ લીધા: તેઓ ૧૦૧ વર્ષનાં હતાં: દાદીજીના પાર્થિવ દેહને સંસ્થાના આબુ રોડ ખાતેના વડા મથકે લઇ જવાયો છે, જ્યાં હાલ દર્શનાર્થે રખાયો છે: તા. ૧૦મી ને ગુરુવારે તેમની અંતિમવિધિ કરાશે
Share This on
બોમ્બે હાઈકોર્ટે કુણાલ કામરાને રાહત આપી, 16 એપ્રિલ સુધી ધરપકડ પર રોક લગાવી
બોમ્બે હાઈકોર્ટે કુણાલ કામરાને રાહત આપી, 16 એપ્રિલ સુધી ધરપકડ પર રોક લગાવી
Share This on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારતીય શાંતિ રક્ષક દળો (IPKF)ના એપિસોડના આશરે ચાર દાયકા પછી ભારત અને શ્રીલંકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મોટો સુધારો થયો છે. બંને દેશોએ લશ્કરી સહકાર માટે એક મહત્ત્વના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારતીય શાંતિ રક્ષક દળો (IPKF)ના એપિસોડના આશરે ચાર દાયકા પછી ભારત અને શ્રીલંકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મોટો સુધારો થયો છે. બંને દેશોએ લશ્કરી સહકાર માટે એક મહત્ત્વના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે.