કલોલ તાલુકાના છત્રાલ બ્રિજ ઉપર શરૂ કરાયેલુ સમારકામ તા.૧૫મી મે સુધી ચાલુ રહેવાનું છે. તેના કારણે અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા વાહનો માટે ચાર માર્ગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આને તમારા મિત્રો સાથે શેર કરો, તેમને પણ આનંદ મળે!
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ધુલિયાનમાં વકફ કાયદાને લઈને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ધુલિયાનમાં ઓછામાં ઓછા 400 હિન્દુઓએ પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે, તુષ્ટિકરણની રાજનીતિને કારણે કટ્ટરપંથીઓને સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન થઈ ગયું છે. બંને પક્ષો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી(ઈપીએસ)ના નેતૃત્વમાં મળીને આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચેન્નઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરી છે. હવે બન્ને પક્ષો એકસાથએ મળીને રાજ્યમાં વિધાન
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
UPI સર્વિસ ઠપ: Paytm, PhonePe અને Google Pay યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને લઈને સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે. રાણાને NIA કોર્ટમાં હાજર કરાશે.