Share This on
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષામાં પેપર લીકની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે. અમરેલીની એક કોલેજમાં બી.કોમ. સેમ-4નું પેપર શરૂ થયાની થોડી જ વારમાં પ્રશ્નો અને જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થવા લાગ્યા હતા. ઉત્તરવહીમાં લખેલા જવાબોના ફોટા ‘કોલેજ ફ્રેન્ડ’ નામના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીની વિશ્વસનીયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષામાં પેપર લીકની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે. અમરેલીની એક કોલેજમાં બી.કોમ. સેમ-4નું પેપર શરૂ થયાની થોડી જ વારમાં પ્રશ્નો અને જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થવા લાગ્યા હતા. ઉત્તરવહીમાં લખેલા જવાબોના ફોટા ‘કોલેજ ફ્રેન્ડ’ નામના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીની વિશ્વસનીયત
Share This on
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત દેશભરના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. વ્હાઇટ હાઉસ સામે વિશાળ રેલી અને એલન મસ્કની ટેસ્લાની ડીલરશીપ સામે વિરોધી દેખાવો થયા હતાં. આશરે બે સપ્તાહ પહેલા પણ ટ્રમ્પ અને મસ્કની નીતિઓની સામે હેન્ડસ ઓફ વિરોધી દેખાવો થયાં હતાં.
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત દેશભરના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. વ્હાઇટ હાઉસ સામે વિશાળ રેલી અને એલન મસ્કની ટેસ્લાની ડીલરશીપ સામે વિરોધી દેખાવો થયા હતાં. આશરે બે સપ્તાહ પહેલા પણ ટ્રમ્પ અને મસ્કની નીતિઓની સામે હેન્ડસ ઓફ વિરોધી દેખાવો થયાં હતાં.
Share This on
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખ અને સંભારણાની ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે યાદ કરશે. નાનપણથી જ તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી હતી. તેમણે ગરીબો અને વંચિતો
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખ અને સંભારણાની ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે યાદ કરશે. નાનપણથી જ તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી હતી. તેમણે ગરીબો અને વંચિતો
Share This on
બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ભાજપમાં લાંબા સમયથી કાર્યકર રિંકુ મજુમદાર સાથે લગ્નના તાંતણે બંધાવાના છે. રિંકુ મજુમદાર બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાની જવાબદારી સંભાળી હતી. તે પક્ષમાં ઓબીસી મોર્ચા અને હેન્ડલૂમ સેલની સાથએ સાથે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે.
બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ભાજપમાં લાંબા સમયથી કાર્યકર રિંકુ મજુમદાર સાથે લગ્નના તાંતણે બંધાવાના છે. રિંકુ મજુમદાર બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાની જવાબદારી સંભાળી હતી. તે પક્ષમાં ઓબીસી મોર્ચા અને હેન્ડલૂમ સેલની સાથએ સાથે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે.
Share This on
કલોલ તાલુકાના છત્રાલ બ્રિજ ઉપર શરૂ કરાયેલુ સમારકામ તા.૧૫મી મે સુધી ચાલુ રહેવાનું છે. તેના કારણે અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા વાહનો માટે ચાર માર્ગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
કલોલ તાલુકાના છત્રાલ બ્રિજ ઉપર શરૂ કરાયેલુ સમારકામ તા.૧૫મી મે સુધી ચાલુ રહેવાનું છે. તેના કારણે અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. અડાલજ-મહેસાણા હાઇવે પરથી પસાર થતા વાહનો માટે ચાર માર્ગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
Share This on
આને તમારા મિત્રો સાથે શેર કરો, તેમને પણ આનંદ મળે!
આને તમારા મિત્રો સાથે શેર કરો, તેમને પણ આનંદ મળે!
Share This on
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ધુલિયાનમાં વકફ કાયદાને લઈને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ધુલિયાનમાં ઓછામાં ઓછા 400 હિન્દુઓએ પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે, તુષ્ટિકરણની રાજનીતિને કારણે કટ્ટરપંથીઓને સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ધુલિયાનમાં વકફ કાયદાને લઈને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ધુલિયાનમાં ઓછામાં ઓછા 400 હિન્દુઓએ પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે, તુષ્ટિકરણની રાજનીતિને કારણે કટ્ટરપંથીઓને સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્
Share This on
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન થઈ ગયું છે. બંને પક્ષો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી(ઈપીએસ)ના નેતૃત્વમાં મળીને આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચેન્નઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરી છે. હવે બન્ને પક્ષો એકસાથએ મળીને રાજ્યમાં વિધાન
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન થઈ ગયું છે. બંને પક્ષો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી(ઈપીએસ)ના નેતૃત્વમાં મળીને આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચેન્નઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરી છે. હવે બન્ને પક્ષો એકસાથએ મળીને રાજ્યમાં વિધાન
Share This on
UPI સર્વિસ ઠપ: Paytm, PhonePe અને Google Pay યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
UPI સર્વિસ ઠપ: Paytm, PhonePe અને Google Pay યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
Share This on
સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.
સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.