Share This on
વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ થઈ શકે તેમ નથી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ઊભા થયેલા આક્રોશની અસર આ ફિલ્મને થઈ છે. પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવતી વખતે ખૂબ ઉત્સાહમાં જણાતી ટીમે હાલ પૂરતી પ્રમોશન એક્ટિવિટી પણ અટકાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ફવાદ ખાન સહિતના પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાઈ ગ
વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ થઈ શકે તેમ નથી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ઊભા થયેલા આક્રોશની અસર આ ફિલ્મને થઈ છે. પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવતી વખતે ખૂબ ઉત્સાહમાં જણાતી ટીમે હાલ પૂરતી પ્રમોશન એક્ટિવિટી પણ અટકાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ફવાદ ખાન સહિતના પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાઈ ગ
Share This on
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારઃ રાહુલ
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારઃ રાહુલ
Share This on
ઈન્ડિગોની ફ્લાઈટમાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા જ બોમ્બની ધમકી અપાતી હોવાનો ઘટસ્ફોટ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા જ બોમ્બની ધમકી અપાતી હોવાનો ઘટસ્ફોટ
Share This on
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
Share This on
બેંગલુરુમાં મિલકત સંબંધિત વિવાદ પર હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે કાયદો હંમેશા જાગૃત લોકોને મદદ કરે છે, પોતાના અધિકારો માટે ઊંઘતા લોકોને નહીં.
બેંગલુરુમાં મિલકત સંબંધિત વિવાદ પર હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે કાયદો હંમેશા જાગૃત લોકોને મદદ કરે છે, પોતાના અધિકારો માટે ઊંઘતા લોકોને નહીં.
Share This on
30થી 50 કિમીની ઝડપે તોફાની પવનો સાથે અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું થશે
30થી 50 કિમીની ઝડપે તોફાની પવનો સાથે અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું થશે
Share This on
સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સશસ્ત્ર દળો અંગે ખોટા સમાચાર ફેલાવતું પાકિસ્તાની મીડિયા
સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સશસ્ત્ર દળો અંગે ખોટા સમાચાર ફેલાવતું પાકિસ્તાની મીડિયા
Share This on
દીપિકા પાદુકોણની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ હતી. ત્યારબાદ દીપિકાના નવા પ્રોજેક્ટની જાહેરાત થઈ નથી અને દીપિકા પણ હાલ દીકરી દુઆને સંપૂર્ણ સમય આપવા માગે છે. દુઆની સંભાળ લેવાની સાથે દીપિકાએ આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. એક ચર્ચા મુજબ, દીપિકાએ પ્રભાસની સાથે ‘સ્પિરિટ’માં લીડ રોલ સ્વીકારી લીધો છે.
દીપિકા પાદુકોણની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ હતી. ત્યારબાદ દીપિકાના નવા પ્રોજેક્ટની જાહેરાત થઈ નથી અને દીપિકા પણ હાલ દીકરી દુઆને સંપૂર્ણ સમય આપવા માગે છે. દુઆની સંભાળ લેવાની સાથે દીપિકાએ આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. એક ચર્ચા મુજબ, દીપિકાએ પ્રભાસની સાથે ‘સ્પિરિટ’માં લીડ રોલ સ્વીકારી લીધો છે.
Share This on
Meta's latest update to its Ray-Ban smart glasses has raised major privacy concerns as it now records voice and camera data by default. Previously, users had the option to disable voice recordings, but with this new update, voice interactions with the Meta AI are automatically saved and cannot be fully opted out of. Additionally, the glasses’ camera feeds data to Meta’s AI systems whenever activated, which critics argue infringes on privacy. While Meta claims that these changes will improve its
Meta's latest update to its Ray-Ban smart glasses has raised major privacy concerns as it now records voice and camera data by default. Previously, users had the option to disable voice recordings, but with this new update, voice interactions with the Meta AI are automatically saved and cannot be fully opted out of. Additionally, the glasses’ camera feeds data to Meta’s AI systems whenever activated, which critics argue infringes on privacy. While Meta claims that these changes will improve its
Share This on
ખાલિસ્તાની તરફી અલગતાવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ ફરી તેની ઓકાત બતાવી છે અને ભારત માટે ઝેર ઓક્યું છે. તેણે ભારતીય સેનામાં રહેલા શીખ સૈનિકોને દેશ માટે નહિ લડવાની હાકલ કરી છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તેઓ ભારત વતી ન લડે.
ખાલિસ્તાની તરફી અલગતાવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ ફરી તેની ઓકાત બતાવી છે અને ભારત માટે ઝેર ઓક્યું છે. તેણે ભારતીય સેનામાં રહેલા શીખ સૈનિકોને દેશ માટે નહિ લડવાની હાકલ કરી છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તેઓ ભારત વતી ન લડે.