Share This on
કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધેલું. આ વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી, આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે,'પપ્પા,શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય? 'અને હું કંઈ જવાબ આપી ન શકતો.' આ શબ્દો છે કિંજલના પિતા સંજીવ શાહના.
કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધેલું. આ વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી, આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે,'પપ્પા,શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય? 'અને હું કંઈ જવાબ આપી ન શકતો.' આ શબ્દો છે કિંજલના પિતા સંજીવ શાહના.
Share This on
ભારતના 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, પંજાબ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર
ભારતના 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, પંજાબ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર
Share This on
PM નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર માટે પ્રથમ પ્રતિભાવ આપ્યો: દેશ માટે ગર્વની ઘડી છે, વડાપ્રધાને દેશનાં સંરક્ષણ દળોની કાર્યવાહીનાં ભરપેટ વખાણ કર્યાં.....ઓપરેશન સિંદૂર માટે વડા પ્રધાન મોદીએ કેબિનેટની બેઠકમાં જાણકારી આપી
Share This on
વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ થઈ શકે તેમ નથી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ઊભા થયેલા આક્રોશની અસર આ ફિલ્મને થઈ છે. પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવતી વખતે ખૂબ ઉત્સાહમાં જણાતી ટીમે હાલ પૂરતી પ્રમોશન એક્ટિવિટી પણ અટકાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ફવાદ ખાન સહિતના પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાઈ ગ
વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ થઈ શકે તેમ નથી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ઊભા થયેલા આક્રોશની અસર આ ફિલ્મને થઈ છે. પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવતી વખતે ખૂબ ઉત્સાહમાં જણાતી ટીમે હાલ પૂરતી પ્રમોશન એક્ટિવિટી પણ અટકાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ફવાદ ખાન સહિતના પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાઈ ગ
Share This on
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારઃ રાહુલ
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારઃ રાહુલ
Share This on
ઈન્ડિગોની ફ્લાઈટમાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા જ બોમ્બની ધમકી અપાતી હોવાનો ઘટસ્ફોટ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ચોક્કસ કર્મચારીઓ દ્વારા જ બોમ્બની ધમકી અપાતી હોવાનો ઘટસ્ફોટ
Share This on
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
Share This on
બેંગલુરુમાં મિલકત સંબંધિત વિવાદ પર હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે કાયદો હંમેશા જાગૃત લોકોને મદદ કરે છે, પોતાના અધિકારો માટે ઊંઘતા લોકોને નહીં.
બેંગલુરુમાં મિલકત સંબંધિત વિવાદ પર હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે કાયદો હંમેશા જાગૃત લોકોને મદદ કરે છે, પોતાના અધિકારો માટે ઊંઘતા લોકોને નહીં.
Share This on
30થી 50 કિમીની ઝડપે તોફાની પવનો સાથે અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું થશે
30થી 50 કિમીની ઝડપે તોફાની પવનો સાથે અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું થશે
Share This on
સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સશસ્ત્ર દળો અંગે ખોટા સમાચાર ફેલાવતું પાકિસ્તાની મીડિયા
સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સશસ્ત્ર દળો અંગે ખોટા સમાચાર ફેલાવતું પાકિસ્તાની મીડિયા