સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના તાજેતરના અહેવાલ મુજબ, નવેમ્બર 2024 થી માર્ચ 2025 સુધી પાકિસ્તાનમાં ગંભીર ખાદ્ય અસુરક્ષા ચાલુ રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે લગભગ 1.1 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીની પુષ્કળ આવકથી ઉભરાઈ ગયું છે. આજે, 13 મેના રોજ, એક જ દિવસમાં 28,000 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે, જે આ સીઝનની સૌથી વધુ છે. અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ 2 લાખથી વધુ બોક્સ કેરી આવી ચૂકી છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કચ્છમાં શાંતિનો માહોલ,બ્લેકઆઉટ હટાવી દેવાતાં પરિસ્થિતિ સામાન્ય જિલ્લા કલેક્ટરનો નિર્ણય, જો જરૂર પડશે તો તાત્કાલિક અમલ કરાશે
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધુ સુદ્રઢ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ હસ્તકની સામાન્ય એમ્બ્યૂલન્સ પૈકીની 542 જેટલી એમ્બ્યૂલન્સને 108 એમ્બ્યૂલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે. જે મુજબ હવેથી દર્દીઓને એક હોસ્પિટલ
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધેલું. આ વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી, આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે,'પપ્પા,શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય? 'અને હું કંઈ જવાબ આપી ન શકતો.' આ શબ્દો છે કિંજલના પિતા સંજીવ શાહના.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ભારતના 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, પંજાબ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર
વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ થઈ શકે તેમ નથી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ઊભા થયેલા આક્રોશની અસર આ ફિલ્મને થઈ છે. પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવતી વખતે ખૂબ ઉત્સાહમાં જણાતી ટીમે હાલ પૂરતી પ્રમોશન એક્ટિવિટી પણ અટકાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ફવાદ ખાન સહિતના પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાઈ ગ
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારઃ રાહુલ