Share This on
પોલીસ કર્મીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
પોલીસ કર્મીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
Share This on
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીત્યું છે. અપક્ષ ધારાસભ્યો બાદ હવે નેશનલ કોન્ફરન્સને પણ આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીએ શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નરને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. જણાવી દઈએ કે ડોડામાં આમ આદમી પાર્ટીના મેહરાજ મલિકે ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને 4,538 વોટથી હરાવીને જીત મેળવી છે.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીત્યું છે. અપક્ષ ધારાસભ્યો બાદ હવે નેશનલ કોન્ફરન્સને પણ આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીએ શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નરને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. જણાવી દઈએ કે ડોડામાં આમ આદમી પાર્ટીના મેહરાજ મલિકે ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને 4,538 વોટથી હરાવીને જીત મેળવી છે.
Share This on
મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
Share This on
વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આ વખતે પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરે યોજાશે.
વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આ વખતે પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરે યોજાશે.
Share This on
રમુજી
રમુજી
Share This on
રમુજી
રમુજી
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
Share This on
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Share This on
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ અંગે સાધુ-સંતોએ કડકાઈ ભરી પ્રતિક્રિયા આપી છે
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ અંગે સાધુ-સંતોએ કડકાઈ ભરી પ્રતિક્રિયા આપી છે