ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હજુ તો જાહેરાત કરવામાં આવી છે ત્યાં પરંતુ એવું જણાય છે કે યુદ્ધ તો હજુ પણ ચાલુ જ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની વાતને હાલ સમર્થન આપ્યું નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકોને મારી નાખ્યા છે. ઇઝરાયેલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આક્ષેપ છે. મોટાભાગના લોકો ઇઝ
