Share This on
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હજુ તો જાહેરાત કરવામાં આવી છે ત્યાં પરંતુ એવું જણાય છે કે યુદ્ધ તો હજુ પણ ચાલુ જ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની વાતને હાલ સમર્થન આપ્યું નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકોને મારી નાખ્યા છે. ઇઝરાયેલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આક્ષેપ છે. મોટાભાગના લોકો ઇઝ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હજુ તો જાહેરાત કરવામાં આવી છે ત્યાં પરંતુ એવું જણાય છે કે યુદ્ધ તો હજુ પણ ચાલુ જ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની વાતને હાલ સમર્થન આપ્યું નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકોને મારી નાખ્યા છે. ઇઝરાયેલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આક્ષેપ છે. મોટાભાગના લોકો ઇઝ
Share This on
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા!
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા!
Share This on
તમારા દૈનિક જીવનમાં આ ટેવ અપનાવો અને આરોગ્યમય રહો
તમારા દૈનિક જીવનમાં આ ટેવ અપનાવો અને આરોગ્યમય રહો
Share This on
ક્રિસમસની શુભકામનાઓ! આશા છે કે નવું વર્ષ તમારા માટે શાંતિ અને સફળતા લાવે.'
ક્રિસમસની શુભકામનાઓ! આશા છે કે નવું વર્ષ તમારા માટે શાંતિ અને સફળતા લાવે.'
Share This on
મહારાષ્ટ્રના પૂણેના તમ્હાની ઘાટ નજીક એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રના પૂણેના તમ્હાની ઘાટ નજીક એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Share This on
આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ બંને પક્ષના નેતાઓ એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો.
આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ બંને પક્ષના નેતાઓ એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો.
Share This on
પાટણ: SSC બોર્ડ પરીક્ષામાં જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 7 વર્ષ પહેલા ડમી પરીક્ષાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે 1 વર્ષની કેદ અને રૂ. 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. બાલીસણા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
પાટણ: SSC બોર્ડ પરીક્ષામાં જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 7 વર્ષ પહેલા ડમી પરીક્ષાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે 1 વર્ષની કેદ અને રૂ. 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. બાલીસણા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
Share This on
રીંગણ ફળ કે શાકભાજી ?
રીંગણ ફળ કે શાકભાજી ?
Share This on
અકબર ના નવરત્ન
અકબર ના નવરત્ન
Share This on
બિહારથી ગોવા જઇ રહેલા એક પરિવારને ગૂગલ મેપ્સ પરનો ભરોસો ભારે પડ્યો હતો. નેવિગેશનમાં મોટી ખામીને કારણે પરિવારને કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનાપુર વિસ્તારના ભીમગડ જંગલમાં રાતે અટવાવું પડ્યું હતું.
બિહારથી ગોવા જઇ રહેલા એક પરિવારને ગૂગલ મેપ્સ પરનો ભરોસો ભારે પડ્યો હતો. નેવિગેશનમાં મોટી ખામીને કારણે પરિવારને કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનાપુર વિસ્તારના ભીમગડ જંગલમાં રાતે અટવાવું પડ્યું હતું.