Share This on
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
Share This on
ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ પોતાની ઓળખ બદલી નાખી છે. ઝોમેટોના બોર્ડે તેનું નામ બદલવાને મંજૂરી આપી દીધી છે અને કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ કરવાનો નિર્ણય લીધો છે.
ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ પોતાની ઓળખ બદલી નાખી છે. ઝોમેટોના બોર્ડે તેનું નામ બદલવાને મંજૂરી આપી દીધી છે અને કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ કરવાનો નિર્ણય લીધો છે.
Share This on
બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં ભારતીય નેલ્લોર બ્રીડની વિઆટીના 19 નામની ગાય રૂ. 40 કરોડમાં વેચાવાની સાથે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં સ્થાન મળ્યું છે. ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જોવા મળતી નેલ્લોર બ્રીડની આ ગાયનું વજન 1,101 kg છે.
બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં ભારતીય નેલ્લોર બ્રીડની વિઆટીના 19 નામની ગાય રૂ. 40 કરોડમાં વેચાવાની સાથે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં સ્થાન મળ્યું છે. ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જોવા મળતી નેલ્લોર બ્રીડની આ ગાયનું વજન 1,101 kg છે.
Share This on
તમારા આરોગ્ય માટે જરૂરી તથ્યો!
તમારા આરોગ્ય માટે જરૂરી તથ્યો!
Share This on
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા
Share This on
'માતૃભૂમિનું સન્માન, તિરંગાની શાન!'
'માતૃભૂમિનું સન્માન, તિરંગાની શાન!'
Share This on
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ મોટેરાથી AMPC અને થલતેજ રૂટ પર રાત્રે 12.30 સુધી મેટ્રો મળશે.
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ મોટેરાથી AMPC અને થલતેજ રૂટ પર રાત્રે 12.30 સુધી મેટ્રો મળશે.
Share This on
તમે માનશો કે નહીં?
તમે માનશો કે નહીં?
Share This on
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હજુ તો જાહેરાત કરવામાં આવી છે ત્યાં પરંતુ એવું જણાય છે કે યુદ્ધ તો હજુ પણ ચાલુ જ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની વાતને હાલ સમર્થન આપ્યું નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકોને મારી નાખ્યા છે. ઇઝરાયેલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આક્ષેપ છે. મોટાભાગના લોકો ઇઝ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હજુ તો જાહેરાત કરવામાં આવી છે ત્યાં પરંતુ એવું જણાય છે કે યુદ્ધ તો હજુ પણ ચાલુ જ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની વાતને હાલ સમર્થન આપ્યું નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકોને મારી નાખ્યા છે. ઇઝરાયેલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આક્ષેપ છે. મોટાભાગના લોકો ઇઝ
Share This on
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા!
તમારા આરોગ્ય માટે પોષણયુક્ત ખોરાકના ફાયદા!