Share This on
આ સરળ ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે!
આ સરળ ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે!
Share This on
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!
Share This on
તમારા માટે ખાસ: વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
તમારા માટે ખાસ: વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
Share This on
હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ, જો 90 દિવસમાં દંડ નહીં ભરે તો કંપનીને પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો હોવાનો ખુલાસો.
હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ, જો 90 દિવસમાં દંડ નહીં ભરે તો કંપનીને પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો હોવાનો ખુલાસો.
Share This on
આટલું જાણો
આટલું જાણો
Share This on
મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
Share This on
ગજબના લોકો છે આ દુનિયામા હો
Share This on
દિલ્હી : વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.
દિલ્હી : વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.
Share This on
મહાકુંભ 2025 મહાકુંભ મેળામાં ભીડને કારણે પ્રયાગરાજનું સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. રવિવારે લગભગ 1.5 કરોડ ભક્તોએ સંગમના કિનારે સ્નાન કર્યું હતું, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ હતી. અત્યાર સુધીમાં કુલ 43.57 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. સરકારનો અંદાજ છે કે સમગ્ર મહાકુંભમાં 55 કરોડ ભક્તો સ્નાન કરશે.
Share This on
LGના આદેશ પર દિલ્હી સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે. દિલ્હી સચિવાલયમાં સ્થિત વિભાગો, ઓફિસોના રેકોર્ડ્સ, કમ્પ્યુટર્સ અને હાર્ડવેર વગેરેની કોઈપણ ફાઇલો તથા દસ્તાવેજો સચિવાલય પરિસરની બહાર ન જાય એટલા માટે સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે.
LGના આદેશ પર દિલ્હી સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે. દિલ્હી સચિવાલયમાં સ્થિત વિભાગો, ઓફિસોના રેકોર્ડ્સ, કમ્પ્યુટર્સ અને હાર્ડવેર વગેરેની કોઈપણ ફાઇલો તથા દસ્તાવેજો સચિવાલય પરિસરની બહાર ન જાય એટલા માટે સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે.