Share This on
ઉત્તર અમેરિકામાં ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકામાં સૌપ્રથમ વખત સરદાર રાષ્ટ્રહિત યાત્રાનો હ્યુસ્ટનથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 11000 કિમીની યાત્રાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકાના ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો છે. તેમજ ઓક્ટોબર ૨૦૨૫માં સરદાર પટેલની ૧૫૦મી જન્મજ્યંતિની
ઉત્તર અમેરિકામાં ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકામાં સૌપ્રથમ વખત સરદાર રાષ્ટ્રહિત યાત્રાનો હ્યુસ્ટનથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 11000 કિમીની યાત્રાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકાના ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો છે. તેમજ ઓક્ટોબર ૨૦૨૫માં સરદાર પટેલની ૧૫૦મી જન્મજ્યંતિની
Share This on
ભારત-પાકિસ્તાન બોર્ડર પર આ વખતે કાગળોથી નહીં પરંતુ માનવ લાગણીઓથી બનેલી દિવાલો ઉભી થઈ ગઈ. કેટલીક મહિલાઓ માટે દુનિયા ત્યાં જ થંભી ગઈ જ્યારે પોતાના બાળકોને બોર્ડર પાર કરીને જતા જોયા અને માતાઓએ ત્યાં જ રોકાવવું પડ્યું. અનેક લોકોને તેમના પ્રિયજનોનો સાથ છોડવો પડ્યો હતો. આ ભાવુક દ્રશ્યો જે અમે તમને શબ્દોમાં જણાવી રહ્યા છે તે ભારત અને પાકિસ્તાનના વધતા તણાવ વચ્ચે અટારી-બાઘા બોર્ડર પરના
ભારત-પાકિસ્તાન બોર્ડર પર આ વખતે કાગળોથી નહીં પરંતુ માનવ લાગણીઓથી બનેલી દિવાલો ઉભી થઈ ગઈ. કેટલીક મહિલાઓ માટે દુનિયા ત્યાં જ થંભી ગઈ જ્યારે પોતાના બાળકોને બોર્ડર પાર કરીને જતા જોયા અને માતાઓએ ત્યાં જ રોકાવવું પડ્યું. અનેક લોકોને તેમના પ્રિયજનોનો સાથ છોડવો પડ્યો હતો. આ ભાવુક દ્રશ્યો જે અમે તમને શબ્દોમાં જણાવી રહ્યા છે તે ભારત અને પાકિસ્તાનના વધતા તણાવ વચ્ચે અટારી-બાઘા બોર્ડર પરના
Share This on
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ: સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ સુરક્ષા વધુ સુદ્ઢ કરાઇ
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ: સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ સુરક્ષા વધુ સુદ્ઢ કરાઇ
Share This on
IPLની ચાલુ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝાટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે આવી સ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
IPLની ચાલુ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝાટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે આવી સ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
Share This on
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત
Share This on
વાયરલ ન્યૂઝ
વાયરલ ન્યૂઝ
Share This on
આયો...ટીમ ને ચીયર કરીએ!
આયો...ટીમ ને ચીયર કરીએ!
Share This on
આ મજાક જોઈને તમારું હસવું અટકાવવી મુશ્કેલ છે
આ મજાક જોઈને તમારું હસવું અટકાવવી મુશ્કેલ છે
Share This on
ફિનલેન્ડ સતત 8મા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ, ભારત 118મા ક્રમે
Share This on
દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃતરીતે કરવામાં આવેલા બાંધકામોને તંત્ર દ્વારા સમયાંતરે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મંગળવારે દ્વારકાના રુક્ષ્મણી મંદિરના મેદાનમાં ખડકી દેવાયેલ અનધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું હતું.
દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃતરીતે કરવામાં આવેલા બાંધકામોને તંત્ર દ્વારા સમયાંતરે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મંગળવારે દ્વારકાના રુક્ષ્મણી મંદિરના મેદાનમાં ખડકી દેવાયેલ અનધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું હતું.