ઉત્તર અમેરિકામાં ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકામાં સૌપ્રથમ વખત સરદાર રાષ્ટ્રહિત યાત્રાનો હ્યુસ્ટનથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 11000 કિમીની યાત્રાનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકાના ભારતીય જન સમુદાયને યાત્રા સાથે જોડીને રાષ્ટ્રીય એકતાની ઊંડી ભાવના કેળવવાનો છે. તેમજ ઓક્ટોબર ૨૦૨૫માં સરદાર પટેલની ૧૫૦મી જન્મજ્યંતિની
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ભારત-પાકિસ્તાન બોર્ડર પર આ વખતે કાગળોથી નહીં પરંતુ માનવ લાગણીઓથી બનેલી દિવાલો ઉભી થઈ ગઈ. કેટલીક મહિલાઓ માટે દુનિયા ત્યાં જ થંભી ગઈ જ્યારે પોતાના બાળકોને બોર્ડર પાર કરીને જતા જોયા અને માતાઓએ ત્યાં જ રોકાવવું પડ્યું. અનેક લોકોને તેમના પ્રિયજનોનો સાથ છોડવો પડ્યો હતો. આ ભાવુક દ્રશ્યો જે અમે તમને શબ્દોમાં જણાવી રહ્યા છે તે ભારત અને પાકિસ્તાનના વધતા તણાવ વચ્ચે અટારી-બાઘા બોર્ડર પરના
IPLની ચાલુ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝાટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે આવી સ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત