Share This on
ક્રિસમસની શુભકામનાઓ! આશા છે કે નવું વર્ષ તમારા માટે શાંતિ અને સફળતા લાવે.'
ક્રિસમસની શુભકામનાઓ! આશા છે કે નવું વર્ષ તમારા માટે શાંતિ અને સફળતા લાવે.'
Share This on
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણને સોમવારે સાંજે તેમના નિવાસસ્થાને જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, કલ્યાણના નિવાસસ્થાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફોન કોલના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણને સોમવારે સાંજે તેમના નિવાસસ્થાને જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, કલ્યાણના નિવાસસ્થાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફોન કોલના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Share This on
મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના શપથગ્રહણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારંભ યોજાવાનો છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના શપથગ્રહણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારંભ યોજાવાનો છે.
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
Namo Laxmi Yojana
Namo Laxmi Yojana
Share This on
જાનકી બોડીવાળા નો હોટ લુક
Share This on
સુરત: શહેરના ઝાંપાબજાર સ્થિત બેઝમેન્ટમાં આવેલા AC અચાનક હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી.
સુરત: શહેરના ઝાંપાબજાર સ્થિત બેઝમેન્ટમાં આવેલા AC અચાનક હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી.
Share This on
પાવાગઢ મંદિર શ્રધ્ધાળુઓ માટે બંધ કરીને ગર્ભગૃહના શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરાશે.
પાવાગઢ મંદિર શ્રધ્ધાળુઓ માટે બંધ કરીને ગર્ભગૃહના શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરાશે.
Share This on
મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ડીજીપી રશ્મિ શુક્લાને હટાવી દીધા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ડીજીપી રશ્મિ શુક્લાને હટાવી દીધા છે.
Share This on
દિવાળીના તહેવાર દરમ્યાન સુરત શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.