નારણપુરા હાઉસિંગ બોર્ડની ઓફિસ પાસેના ઓવર બ્રિજનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે અને નજીકના મહિનાઓમાં આ ઓવરબ્રિજ ચાલુ પણ થઈ જશે, ત્યારે બ્રિજનું કામકાજ ચાલતા નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનચાલકોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
