Share This on
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે.'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે.'
Share This on
ભુવનેશ્વરનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે 45 જેટલી પોલીસ ફરિયાદો કરી હતી. આના પર ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, આવું કરવું એક પ્રકારની ક્રૂરતા છે. આ સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે પહેલાથી જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા, જેને હાઇકોર્ટે માન્ય રાખ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જે રીતે પતિ અને તેના પરિવાર સામે 45 કેસ દાખલ કર
ભુવનેશ્વરનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે 45 જેટલી પોલીસ ફરિયાદો કરી હતી. આના પર ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, આવું કરવું એક પ્રકારની ક્રૂરતા છે. આ સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે પહેલાથી જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા, જેને હાઇકોર્ટે માન્ય રાખ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જે રીતે પતિ અને તેના પરિવાર સામે 45 કેસ દાખલ કર
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
સત્ય કે વિવાદ?
સત્ય કે વિવાદ?
Share This on
અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર લપસી ગયેલું ગડર દૂર કરવામાં આવ્યું, જેના કારણે અસરગ્રસ્ત રેલ લાઇન પર ટ્રેન સેવા પુનઃસ્થાપિત થઈ. રવિવારે રાત્રે ગેરાતપુર-વટવા સેક્શન નજીક થયેલા આ અકસ્માતમાં ઓવરહેડ વાયર નુકસાન પામ્યા હતા, પરંતુ રાહત કામગીરી બાદ રેલ વ્યવહાર ફરી સામાન્ય થયો છે.
અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર લપસી ગયેલું ગડર દૂર કરવામાં આવ્યું, જેના કારણે અસરગ્રસ્ત રેલ લાઇન પર ટ્રેન સેવા પુનઃસ્થાપિત થઈ. રવિવારે રાત્રે ગેરાતપુર-વટવા સેક્શન નજીક થયેલા આ અકસ્માતમાં ઓવરહેડ વાયર નુકસાન પામ્યા હતા, પરંતુ રાહત કામગીરી બાદ રેલ વ્યવહાર ફરી સામાન્ય થયો છે.
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
નારણપુરા હાઉસિંગ બોર્ડની ઓફિસ પાસેના ઓવર બ્રિજનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે અને નજીકના મહિનાઓમાં આ ઓવરબ્રિજ ચાલુ પણ થઈ જશે, ત્યારે બ્રિજનું કામકાજ ચાલતા નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનચાલકોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નારણપુરા હાઉસિંગ બોર્ડની ઓફિસ પાસેના ઓવર બ્રિજનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે અને નજીકના મહિનાઓમાં આ ઓવરબ્રિજ ચાલુ પણ થઈ જશે, ત્યારે બ્રિજનું કામકાજ ચાલતા નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનચાલકોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Share This on
આટલું જાણો
આટલું જાણો
Share This on
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશના અમલ પછી શાળા નીતિનું નિયંત્રણ સંપૂર્ણપણે રાજ્યો અને સ્થાનિક બોર્ડને સોંપવામાં આવશે. આ પગલું ઉદાર શિક્ષણના હિમાયતીઓ માટે ચિંતાજનક બન્યું છે. ગઈકાલે વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં આયોજિત હસ્તાક્ષર સમારોહમાં, ટ્રમ્પે શિક્ષણ વિભાગની ટીકા કર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશના અમલ પછી શાળા નીતિનું નિયંત્રણ સંપૂર્ણપણે રાજ્યો અને સ્થાનિક બોર્ડને સોંપવામાં આવશે. આ પગલું ઉદાર શિક્ષણના હિમાયતીઓ માટે ચિંતાજનક બન્યું છે. ગઈકાલે વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં આયોજિત હસ્તાક્ષર સમારોહમાં, ટ્રમ્પે શિક્ષણ વિભાગની ટીકા કર
Share This on
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)