Share This on
આજથી દેશમાં વક્ફ જાહેરનામાનો અમલ થશે
આજથી દેશમાં વક્ફ જાહેરનામાનો અમલ થશે
Share This on
શેરબજાર અપડેટ: ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સમાં 2226 પોઈન્ટનો કડાકો
શેરબજાર અપડેટ: ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સમાં 2226 પોઈન્ટનો કડાકો
Share This on
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
અયોધ્યા સ્થિત શ્રી રામમંદિર
Share This on
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!
Share This on
વર્ષ 2020માં શરૂ થયેલી આ ફેમસ સીરિઝ 3 એપ્રિલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીમાં નિર્માતાઓ દ્વારા પંચાયતની સીઝન 4ની રીલિઝ તારીખની ખાસ ભેટ આપવામાં આવી છે. 2 જુલાઈ 2025થી પંચાયત 4 OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે, જ્યાં ફરી એકવાર તમને ગામની એ જ હૃદયસ્પર્શી વાર્તા અને તમારા મનપસંદ પાત્રોની મનોરંજક સફર જોવા મળશે.
વર્ષ 2020માં શરૂ થયેલી આ ફેમસ સીરિઝ 3 એપ્રિલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીમાં નિર્માતાઓ દ્વારા પંચાયતની સીઝન 4ની રીલિઝ તારીખની ખાસ ભેટ આપવામાં આવી છે. 2 જુલાઈ 2025થી પંચાયત 4 OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે, જ્યાં ફરી એકવાર તમને ગામની એ જ હૃદયસ્પર્શી વાર્તા અને તમારા મનપસંદ પાત્રોની મનોરંજક સફર જોવા મળશે.
Share This on
બનાસકાંઠા: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં પિતા-પુત્રની ધરપકડ
બનાસકાંઠા: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં પિતા-પુત્રની ધરપકડ
Share This on
પ્રિયાંશ આર્યનને આઉટ કર્યા બાદ દિગ્વેશ રાઠીએ 'નોટબુક સેન્ડ-ઓફ' ઉજવણી કરતા BCCIએ તેને 25% મેચ ફી અને એક ડિમેરિટ પોઈન્ટનો દંડ ફટકાર્યો
પ્રિયાંશ આર્યનને આઉટ કર્યા બાદ દિગ્વેશ રાઠીએ 'નોટબુક સેન્ડ-ઓફ' ઉજવણી કરતા BCCIએ તેને 25% મેચ ફી અને એક ડિમેરિટ પોઈન્ટનો દંડ ફટકાર્યો
Share This on
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે.'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે.'
Share This on
ભુવનેશ્વરનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે 45 જેટલી પોલીસ ફરિયાદો કરી હતી. આના પર ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, આવું કરવું એક પ્રકારની ક્રૂરતા છે. આ સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે પહેલાથી જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા, જેને હાઇકોર્ટે માન્ય રાખ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જે રીતે પતિ અને તેના પરિવાર સામે 45 કેસ દાખલ કર
ભુવનેશ્વરનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે 45 જેટલી પોલીસ ફરિયાદો કરી હતી. આના પર ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, આવું કરવું એક પ્રકારની ક્રૂરતા છે. આ સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે પહેલાથી જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા, જેને હાઇકોર્ટે માન્ય રાખ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જે રીતે પતિ અને તેના પરિવાર સામે 45 કેસ દાખલ કર
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં