Share This on
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
Share This on
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ફરી એકવાર કેનેડિયન ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાની બાગડોર સંભાળનારા માર્ક કાર્ની લિબરલ્સની જીત બાદ ફરીથી દેશના વડા પ્રધાન બનશે. એટલું જ નહીં, કેનેડાની ચૂંટણીમાં ભારત-કેનેડિયન પ્રતિનિધિત્વ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ફરી એકવાર કેનેડિયન ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાની બાગડોર સંભાળનારા માર્ક કાર્ની લિબરલ્સની જીત બાદ ફરીથી દેશના વડા પ્રધાન બનશે. એટલું જ નહીં, કેનેડાની ચૂંટણીમાં ભારત-કેનેડિયન પ્રતિનિધિત્વ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
Share This on
ધોનીના નેતૃત્વમાં ટીમ ઘરઆંગણે સારો દેખાવ કરવા પ્રયાસ કરશે, સાંજે 7.30થી પ્રારંભ
ધોનીના નેતૃત્વમાં ટીમ ઘરઆંગણે સારો દેખાવ કરવા પ્રયાસ કરશે, સાંજે 7.30થી પ્રારંભ
Share This on
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ઘટનાઓ વચ્ચે પાટીદાર, ક્ષત્રિય જૂથ વચ્ચે ચકમક ઝરી રહી છે અને રાજકોટ તણાવ વધ્યો છે. દરમિયાન ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકારને ઝીલી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા પછી સામસામા રાજકીય ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. ઉપરાંત એકબીજા સામે રાજકીય શાબ્દિક પ્રહારો થયા હતા.
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ઘટનાઓ વચ્ચે પાટીદાર, ક્ષત્રિય જૂથ વચ્ચે ચકમક ઝરી રહી છે અને રાજકોટ તણાવ વધ્યો છે. દરમિયાન ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકારને ઝીલી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા પછી સામસામા રાજકીય ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. ઉપરાંત એકબીજા સામે રાજકીય શાબ્દિક પ્રહારો થયા હતા.
Share This on
આ મીટીંગમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ સાથે બ્રીફિંગ બેઠક કરી.
આ મીટીંગમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ સાથે બ્રીફિંગ બેઠક કરી.
Share This on
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોતની આશંકા છે.જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોતની આશંકા છે.જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
Share This on
PM નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને Xના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને Xના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.
Share This on
ઘણી વાર આપણે કરેલી ભૂલ આપણે ન જ ભારી પડી જતી હોય છે. મુંબઈ એરપોર્ટ પર પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. જો કે, આવું કરવાનું તેમને ખરેખર ભારી પડી ગયું છે. ઈમિગ્રેશન અધિકારીઓ તપાસ કરતા પાસપોર્ટના પાના ગાયબ હોવાથી આધેડની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો
ઘણી વાર આપણે કરેલી ભૂલ આપણે ન જ ભારી પડી જતી હોય છે. મુંબઈ એરપોર્ટ પર પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. જો કે, આવું કરવાનું તેમને ખરેખર ભારી પડી ગયું છે. ઈમિગ્રેશન અધિકારીઓ તપાસ કરતા પાસપોર્ટના પાના ગાયબ હોવાથી આધેડની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો
Share This on
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજયનાં કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજયનાં કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર
Share This on
તેલંગાણા સરકારે સોમવારે શીડ્યુલ કાસ્ટ્સ (એસસી) સમાજમાં અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. અનામતમાં પણ સબ કેટેગરીના આધારે અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે. તેલંગાણા સરકારે અગાઉ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ શામીમ અખ્તરના નેતૃત્વ હેઠળ કમિશનની રચના કરી હતી, જેણે એસસી સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત માટે કેટેગરી પાડવાની ભલામણ કરી
તેલંગાણા સરકારે સોમવારે શીડ્યુલ કાસ્ટ્સ (એસસી) સમાજમાં અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. અનામતમાં પણ સબ કેટેગરીના આધારે અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે. તેલંગાણા સરકારે અગાઉ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ શામીમ અખ્તરના નેતૃત્વ હેઠળ કમિશનની રચના કરી હતી, જેણે એસસી સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં અનામત માટે કેટેગરી પાડવાની ભલામણ કરી